LALPUR
સામુહીક સદકાર્યોના હંમેશા હિમાયતી આર.સી.ફળદુએ વારાણસીથી ભાવભર્યા સંદેશ સાથે ક્ષેમકુશળ પુછ્યા
કાશીમાં કોટી રૂદ્ર મહાયજ્ઞમા હાલારના શિવભક્તોને ફળદુ સાહેબએ બિરદાવ્યા. એડવોકેટ જાગૃતિ વ્યાસ ટીમ સાથે સોમનાથ પહોંચ્યા જામનગર (ભરત ભોગાયતા)…
કાલાવડમાં “સફળતા નો શંખનાદ નામે ભવ્ય મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
17 ફેબ્રુઆરી 2026 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના કાલાવડ ખાતે શિક્ષણ અને પ્રેરણાનો ભવ્ય માહોલ જોવા મળ્યો…
ગરવા ગીરનારની ગોદમાં શિવભક્તિનુ આવશે ઘોડાપૂર
સમાચાર સંખ્યા:-૧૨૫-જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ 2026ના મેળા ને ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સાધુ સંતો અને સંસ્થાઓના સંકલનમાં…
જામનગર પંથકમાં દરદીઓ ઓશવાળ આયુષ હોસ્પીટલનું નામ આવે ને ફફડે છે
હાર્ટ બાદ ઓર્થો-સર્જરી-ગાયનેક વિભાગો સામે અસંતોષની ચર્ચાઓથી ચકચાર આયુષમાન કાર્ડ લગત કૌભાંડ બહાર આવે ત્યા મોડુ થઇ જાય-અનેક…
જામનગરના અલિયાબાડાની બી.એડ. કોલેજ દ્વારા NSS કેમ્પનું ઉદ્ઘાટન
31 જાન્યુઆરી 2026 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર ના અલિયાબાડામાં આવેલી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયના NSS યુનિટ દ્વારા…
અલિયાબાડાની મહાવિદ્યાલયમાં વાંચન શિબીર યોજાઈ ગઈ..
24 જાન્યુઆરી 2026 હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના અલિયાબાડા માં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય,અલિયાબાડાના સ્થાપક ડૉ.ડોલરરાય માંકડની જન્મ…
જામનગરના કુ.જોષીની કલા સાધના સફળ
કલામહાકુંભ ૨૦૨૫ – અમરેલીમાં પ્રદેશ કક્ષાની કુચીપુડી નૃત્ય સ્પર્ધામાં કુમારી મૈત્રી પી. જોષી પ્રથમ વિજેતા અમરેલી જિલ્લામાં આ વર્ષે આયોજિત…
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલનો દાવો
હાર્ટના ઓપરેશન ચેક કરીને જ કર્યા છે-અમો સરકારમાં રજુઆત કરશું સસ્પેન્શન પાછુ ખેંચવા જામનગર (ભરત ભોગાયતા) જામનગરની ઓશવાળ આયુષ…
સંઘ ગહન સમજણનુ મુલ્યનિષ્ઠ જોડાણ છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ શ્રી પ્રદીપજી જોશીએ રાજકોટમાં vsksaurashtra.com વેબસાઇટ લોન્ચ કરી હતી. આ સાથે તેમણે રાષ્ટ્રીય…
H.O.થી સુચના આવ્યે વધુ પગલા લેવાશે-R.O. GPCB
કારખાનાના ગંદા પાણી-જામનગરમાં ચાર કારખાનામાં તપાસ બાદ દંડ કે ક્લોઝર?? સૌ જાણકારોની નજર જામનગર (ભરત ભોગાયતા) જામનગરમાં અમુક કારખાનાના વેસ્ટ…










