MALIYA HATINA
ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શક્તિ કળશ રથયાત્રા ચોરવાડ મુકામે શ્રી ગાયત્રી પરિવાર તેમજ માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા આવકારી અને ધન્યતાનો અનુભવ કર્યો
ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શક્તિ કળશ રથયાત્રા ચોરવાડ મુકામે શ્રી ગાયત્રી પરિવાર તેમજ માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા આવકારી…
માળીયા હાટીના અને બ્રહ્મસમાજનો ગૌરવ
ઝીણા ગામના યુવાન મેહુલ જોષીનો કેપ્ટન પદે પ્રોફેશનલ પદોન્નતિ મેળવે છે, દેશસેવાના પથ પર ધ્રુવતારા બની ઉજળા પાથરે છે.જેને ઉડવું…
માળીયા હાટીના વણિક મહાજન વંડી ખાતે વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો
માળીયા હાટીના વણિક મહાજન વંડી ખાતે વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પ આખો ની સંભાળ માટે માનવતાનું ઉમદા પગલું સુનિધિ ચેરિટી…
વિક્સીત ભારતના અવાજ વચ્ચે માળીયા હાટીના નું નામ ગુમ ?
માળીયા હાટીનાં રેલ્વે ફાટકથી ગામ તરફ જતો મુખ્ય રસ્તો હાલમાં ખરાબ હાલતમાં છે. ખાડા, ધૂળ અને વરસાદી તળાવ જેવી પરિસ્થિતિઓના…
માળીયાહાટીના તાલુકામાં એનએફએસએના લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ કાઢવા માટે નો કેમ્પ યોજાયો
માળીયાહાટીના તાલુકામાં એનએફએસએના લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ કાઢવા માટે નો કેમ્પ યોજાયો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ ની સુચના…
ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ખાતે GMERS બ્લડ બેન્ક જૂનાગઢ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
હિટવેવના પગલે માળીયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લામાં હીટવેવથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તત્પરતા પૂર્વક પગલાં લેવાઈ રહ્યા છે.માળિયા તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ…
માળિયા તાલુકાની ૫૯ ગ્રામ પંચાયતને ટી.બી મુક્ત જાહેર કરી પ્રમાણપત્રો અપાયા
વિશ્વ ટી.બી દિવસ ૨૪ માર્ચ ની ઉજવણી અંતર્ગત માળિયા તાલુકાના ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં માળિયા તાલુકાના કુલ…
માળીયા હાટીનાની નજીક આવેલ પાણીદ્રા ધાર ખાતે ગીગાબાપુ બહારવટિયાની જગ્યાએ હોળીનું આયોજન કરવામાં આવ્યું
માળિયા હાટીના તાલુકા ના પાણીદ્રા ફાટક નજીક આવેલ પ્રૌરાણિક સ્થાન એવા ગીગાધારે મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા મહિયા ક્ષત્રિય સમાજ ના…
આજરોજ મહિલા દિન નિમિત્તે એક મહિલા પી.આઈ.ની સફર,મહિલા દિવસ હોય મહિલા પી.આઈ.સલમાં સુમરા વિષે બે શબ્દોમાં કહીએ તો ખુબ લડી મર્દાની થી વો તો ઝાસી વાલી રાની થી આ પંક્તિ તેઓને લાગુ પડતી હોય તેમ કહી શકાય
પોલીસ ખાતામાં નોકરી કરવી અને તે પણ સતત મોટા ગુનેગારો અને બુટલેગરો તથા રાજકારણીઓની શેહ શરમ વગર માત્ર કાયદો અને…










