MULI
-
મુળીના ધોળીયા ગામે ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાણ ઉપર પોલીસ ખાણ ખનીજ વિભાગનો રાત્રીએ દરોડો
તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 10 મજુરો અને માલિક સામે 5.40 લાખની ખનીજ ચોરીનો કેસ દાખલ સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાનાં ગામોમાં હાલમાં…
-
મુળી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ ની મનમાની અરજદારની જાણ બહાર જવાબો રજુ કરી અરજી નિકાલ નો ખેલ
તા.28/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા સાત માસથી રજુઆત કર્તા સરલાના અરજદારનો મનઘડત જવાબ રજુ કરવામાં આવેલ નો ખુલાસો સુરેન્દ્રનગર જિલ્લાના…
-
ગઢડાના ભુગર્ભ ગટરકામ ના ભ્રષ્ટાચારે ગંદકીથી ગામને લીધું બાનમાં
તા.24/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભુગર્ભ ગટર કામમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ તેની આજસુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી મુળી તાલુકાનાં ગઢડા ગામે…
-
મુળીના સરલા ગામે ભુમાફિયા એવા કુલ -૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ દાખલ
તા.24/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ અને આગેવાન રવજી પટેલ સહિતની સામે લેન્ડગ્રેબીંગ મુળીના સરલા ગામે આવેલ સરકારની…
-
સુરેન્દ્રનગર જિલ્લાની ખાણોમાં શ્રમિકોના મૃત્યુ મામલે અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરે છે. જેને પગલે ગેરકાયદેસર ખાણોમાં મજૂરોના મોતના બનાવો પણ સામે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનનના વિરોધમાં આવતી કાલે અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી આવેદનપત્ર પાઠવશે.
તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ માફિયાઓ કાયદો વ્યવસ્થા અને બંધારણ ઉપર નગ્નનાચ કરી રહ્યા છે ત્યારે કાયદો વ્યવસ્થા ફરી…
-
વઢવાણ, મુળી અને પાટડી તાલુકાના અનેક ગામોમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો તોબા પોકારી ઉઠયા.
તા.13/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અનેક રજુઆતો છતાં કોઇ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ, બિસ્માર રસ્તાઓનું રીપેરીંગ કરવા ઉઠી માંગ સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પ્રમુખ સહિત ચાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ રજૂઆત.
તા.13/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મૂળી તાલુકાના સરલા ગામે સરકારી જમીન પર કરેલ દબાણ બાબતે લેન્ડ ગ્રેબીંગની અરજી સુરેન્દ્રનગર એક તરફ રાજ્ય…
-
આપ’ કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં હજારો ખેડૂતો સાથે ‘કિસાન મજદુર આશિર્વાદ યાત્રા’ યોજાઈ.
તા.08/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મૂળી તાલુકાના જસાપર પાટિયા ગામથી ‘કિસાન મજદુર આશીર્વાદ યાત્રા’ શરુ થઇ અને માંડવરાય દાદાના મંદિર ખાતે…
-
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાની પદયાત્રા
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના કીશાન સેલના પ્રદેશ પ્રમુખ એવા રાજુભાઈ કરપડા ખેડૂતોના પડતર…









