NASAVADI
નસવાડી તાલુકાના ઝરખલી ગામે નાયાજી મહારાજ અને નિષ્કલંકી નારાયણ મહા પ્રભુની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
મૂકેશ પરમાર,, નસવાડી નસવાડી તાલુકાના ઝરખલી ગામે નાયાજી મહારાજ અને નિષ્કલંકી નારાયણ મહાપ્રભુની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે…
બોડેલી તાલુકાના સરકારી ગોડાઉન અને મુલધર એપ્રોચ રોડની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રભારી અને અન્ન,નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર
મૂકેશ પરમાર,, નસવાડી છોટાઉદેપુર જિલ્લના બોડેલી તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના સરકારી ગોડાઉન, પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર અને …
પ્રાકૃતિક કૃષિ આપનાવી નહીવત ખર્ચે વધુ આવક મેળવતા વિજોલ ગામના વદિયાભાઈ
મૂકેશ પરમાર,, નસવાડી છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા રાઠવા વદિયાભાઈ જણાવે છે કે, પહેલા અમે રાસાયણિક ખેતી કરતા…
આદિવાસી બાળકો માટે એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે બેઝીક કોર્ષનો શુંભારંભ કરાવતા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા
મૂકેશ પરમાર,, નસવાડી ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના…
નસવાડી તાલુકામાં CRC તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ ડીંડોરને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાયા
મૂકેશ પરમાર,, નસવાડી નસવાડી તાલુકામાં સી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શ્રી અર્જુનભાઈ ડીંડોરની કર્તવ્યનિષ્ટ શૈક્ષણિક કામગીરી, આદિવાસી વિસ્તારમાં વાલીઓને…
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી ના વરદહસ્તે રૂ. ૩૬.૩૬ કરોડના ખર્ચે જોજવામાં બનનારા બ્રિજનું ખાતમુહૂર્ત.
મૂકેશ પરમાર,, નસવાડી અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્યમંત્રીશ્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમાર વરદહસ્તે છોટાઉદેપુર જિલ્લાના…
તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી
મૂકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર જિલ્લા સેવા સંદનના વીસી હોલ ખાતે તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને…
દેશી ગાય આધારીત ખેતી કરતા રોજકુવા ના પ્રવિણભાઈ
મૂકેશ પરમાર નસવાડી સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારીત ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર તાલુકાના…
નસવાડી તાલુકાના ખેડૂતો માટે સહાયના નવીન ખરીદેલ ટ્રેકટરનો સ્થળ ચકાસણી કેમ્પ યોજાયો.
મૂકેશ પરમાર,, નસવાડી એ.પી.એમ.સી નસવાડી ખાતે નસવાડી તાલુકાના ખેડૂતો માટે ટ્રેક્ટર સાધનમાં સહાય માટે માનનીય ધારાસભ્યશ્રી તથા માનનીય જિલ્લા ખેતીવાડી…
છોટાઉદેપુર જિલ્લામાં સુશાસન દિનની ઉજવણી
મૂકેશ પરમાર નસવાડી ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી…










