NATIONAL
-
વડાપ્રધાનની મોટી મોટી વાતો વચ્ચે ફરી ભારતીયોને હાથકડી-સાંકળ બાંધી ડિપોર્ટ કરાયા
અમેરિકાએ ગેરકાયદે રહેતાં 116 ભારતીય ઈમિગ્રટન્સનો બીજો કાફલો ગઈકાલ શનિવારે રાત્રે 11.33 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતાર્યો. જેમાં પંજાબમાંથી 65,…
-
પ્રોમિસ ડે ઉજવવાને બહાને 3 દોસ્તોએ સગીરાને નશો કરાવીને કર્યો ગેંગરેપ
કોલકાતામાં પ્રોમિસ ડેના દિવસે એક ભયાનક કાંડ સામે આવ્યો છે. પ્રોમિસ ડે ઉજવવાને બહાને 3 દોસ્તોએ સગીરાને હોટલમાં બોલાવી અને…
-
માતાએ પુત્રની હત્યા કરી, લાશના ટુકડા 3 બોરીઓમાં ભરીને ફેંકી દીધાં !!!
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં 57 વર્ષીય લક્ષ્મી નામની મહિલાએ પોતાના સંબંધીઓ સાથે મળીને આડે પાટે ચઢેલા પુત્રને સજા આપવા માટે તેની…
-
મહા કુંભ મેળા વિસ્તારમાં ફરી આગ લાગી, સેક્ટર 19માં અનેક પંડાલો બળી ગયા; ફાયર ફાઇટર ઘટના સ્થળે
નવી દિલ્હી. શનિવારે મહાકુંભ દરમિયાન સેક્ટર 19માં ફરી ઘણા પંડાલોમાં આગ લાગી ગઈ. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ…
-
જો કોઈ સ્ત્રી તેના પતિ સિવાય બીજા કોઈ પુરુષ પ્રત્યે આકર્ષાય છે પણ શારીરિક સંબંધ બાંધતી નથી, તો તેને ‘વ્યભિચાર’ ગણી શકાય નહીં. : હાઈકોર્ટ
મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે કે પત્નીનો તેના પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ ત્યાં સુધી…
-
દહેજના કાયદાની જેમ પીએમએલએ કાયદાનો પણ દૂરુપયોગ થઈ રહ્યો છે કે શું ? : સુપ્રીમ કોર્ટ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીની સુપ્રીમ અને હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. સુપ્રીમે તો જણાવી દીધું છે કે…
-
ભાજપને મણિપુરમાં શાંતિ સ્થાપી શકે એવા મુખ્યમંત્રી મળવા મુશ્કેલ હોવાથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું
મણિપુરમાં બિરેન સિંહના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે…
-
સ્પેમ કોલ કે સ્પેમ મેસેજ પર અંકુશ લાદવામાં નિષ્ફળ રહેલી ટેલિકોમ કંપનીઓને રૂ.10 લાખ સુધીની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય
કેન્દ્ર સરકારે ગ્રાહકોની સુરક્ષા મજબૂત કરતાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર પર આકરું વલણ દર્શાવ્યું છે. સ્પેમ કોલ કે સ્પેમ મેસેજ પર…
-
શેરબજારમાં પત્ની દેવાદાર થાય તો પતિ પણ ભરપાઈ માટે જવાબદારઃ સુપ્રીમ
મુંબઈ : એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે મૌખિક કરારના આધારે પત્નીના ટ્રેડિંગ ખાતામાં રહેલા ડેબિટ બેેલેન્સ માટે પતિને સંયુક્તપણે અને…
-
અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક જામમાં ફસાયેલાઓને મહાપ્રસાદ વિતરણ
મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. લોકો 10-20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાઈ ગયા છે.…









