NATIONAL
-
‘પતિનું પત્ની સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કે દુષ્કર્મ ગુનો ન ગણાય’ : હાઈકોર્ટે
છત્તીસગઢ હાઈકોર્ટે બળાત્કાર અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવવામાં આવેલા જગદલપુરના શખ્સને નિર્દોષ જાહેર કરતી વખતે એવો ચુકાદો આપ્યો કે કોઈ…
-
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LoC નજીક IED બ્લાસ્ટ, બે જવાન શહીદ
શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિયંત્રણ રેખા (LoC) નજીક એક…
-
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલિટ ન કરવા તેમજ રિ-લોડ ન કરવાનો આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં ચૂંટણી પંચને ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલિટ…
-
શેરબજારમાં બે દિવસમાં રોકાણકારોના 16.42 લાખ કરોડ ડૂબ્યાં
શેરબજાર સળંગ પાંચમા દિવસે કડડભૂસ થયા છે. સપ્તાહના પ્રથમ બે દિવસમાં જ રોકાણકારોએ રૂ. 16.42 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે…
-
હેવાનિયતની હદો પાર : 22 વર્ષીય યુવાને 13 વર્ષની સગીરાની હત્યા કરી લાશ સાથે દુષ્કર્મ આચર્યું
કોલકાતાના ન્યુ ટાઉન એરિયામાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયતનો બનાવ સામે આવ્યો છે. ન્યુ ટાઉન એરિયામાં ઈ રિક્ષા ચલાવતી રહેલા…
-
પ્રયાગરાજ શ્રદ્ધાળુઓથી ઉભરાયું, પ્રયાગરાજ જ નહીં MP સુધી લોકો ચક્કાજામથી પરેશાન
3 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 43 કરોડ લોકોએ ડૂબકી લગાવી છે. એવામાં લોકો પ્રયાગરાજ ટ્રાફિક જામથી પરેશાન છે.…
-
ભ્રામક જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરી, દિલ્હી સહિત અન્ય રાજ્યોના મુખ્ય સચિવોને સમન્સ પાઠવ્યા
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી, આંધ્રપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક રાજ્યોની આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની દવાઓની ગેરકાયદેસર…
-
મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ મુખ્યમંત્રી એન.બીરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું
મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એન.બીરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.…
-
પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે તમામ ટ્રેનને રદ કરવામાં આવી, 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગત થોડા દિવસોથી ભીડ ઓછી હોવાની વાત સામે આવી રહી હતી, વળી અખાડાના સાધુ-સંતો પણ…
-
ફિલ્મો ટેક્સ ફ્રી ની જેમ મહાકુંભ જતી ગાડીઓ ટોલ ફ્રી કરવા અખિલેશ યાદવે માંગ કરી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ દરરોજ ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યાં છે અને પુણ્યની ડૂબકી…









