NATIONAL
-
75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય ? : સુપ્રીમ કોર્ટે
રાશનકાર્ડ દ્વારા મળતા સરકારી લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યાં છે, કારણ કે તેને લઈને સુપ્રીમ કોર્ટે શંકા વ્યક્ત…
-
કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શન નિયમોમાં સુધારા કર્યા, એકલી રહેતી મહિલા પોતાના મૃતક પિતાના પેન્શન માટે દાવો કરી શકશે.
કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શન નિયમોમાં સુધારા કર્યા છે. આ સુધારાઓ ખાસ કરીને વિધવા તથા ડિવોર્સી મહિલાઓના આર્થિક સશક્તિકરણને ધ્યાનમાં રાખીને…
-
ફરી દેશના જવાન અને કિશાન સામ-સામે આવ્યા, ખાનૌરી સરહદ પર ખેડૂતોની ભીડ એકઠી થઈ
કેન્દ્ર સરકાર સાથે SKM (બિન-રાજકીય), KMM ની સંયુક્ત બેઠક બાદ ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલેવાલ અને સરવન સિંહ પંધેરને કસ્ટડીમાં…
-
ગ્લોબલ વોર્મિંગના કારણે ભારત પર આવનારા સમયમાં થનારી અસરો વિશે @Grok કે શું કહ્યું વાંચો
ગ્લોબલ વોર્મિંગના કારણે ભારત પર આવનારા સમયમાં ઘણી ગંભીર અસરો થઈ શકે છે, જે પર્યાવરણ, અર્થતંત્ર, ખેતી અને સમાજ પર…
-
પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ડ્રમમાં સિમેન્ટ ભરી પેક કરી દીધો !!!
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આ હૃદયદ્રાવક સમાચાર જેણે સાંભળ્યા તે આઘાત પામ્યા. ખરેખર, એક મહિલાએ…
-
ADR ના રિપોર્ટ્સમાં ખુલાસો ગુજરાતના 180 ધારાસભ્યોની સંપત્તિ કુલ 3 હજાર 9 કરોડ
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ કર્ણાટકના 223 ધારાસભ્યની 14,179 કરોડ સંપત્તિ સામે આવી…
-
નાગપુર હિંસા પર ભડક્યા સંજય રાઉત અને કહ્યું BJP અને RSS ના લોકો જ કરાવી રહ્યા છે રમખાણો
નાગપુરમાં ઔરંગઝેબની કબર પર થયેલી હિંસા બાદ રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ અને…
-
મે અને જૂનમાં વીજળીની ભારે માગની વચ્ચે વીજળીની ભયંકર અછત સર્જાશે : NLDC
આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગરમી ખૂબ પડશે. જોકે આ સાથે જ વધુ એક મોટી મુશ્કેલી દસ્તક આપી શકે છે. તે…
-
“હિન્દુ રાષ્ટ્ર બનાવતા પહેલા, આપણે પોતાને હિન્દુ બનાવવા પડશે” : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હમેશા પોતાના નિવેદનથી ચર્ચામાં રહે છે. હાલમાં તેમણે હરિયાણાના કરનાલમાં ગાય સંરક્ષણના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું.…
-
મહિલાઓ દુષ્કર્મની જુઠ્ઠી ફરિયાદ કરે જ નહીં તેવી માન્યતા જ ખોટી : કેરળ હાઈકોર્ટ
ભારતીય મહિલાઓ ક્યારેય પણ શારીરિક શોષણની જુઠી ફરિયાદ કરી જ ના શકે આ પ્રકારની ધારણા ખોટી છે તેમ કેરળ હાઇકોર્ટે…









