NETRANG
-
પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમશ્રી ગુજરાત ખાતે રંગોત્સવ – ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી…
પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ નગરના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમશ્રી ગુજરાત ખાતે આચાર્ય પિયુષભાઈ પટેલના…
-
નેત્રંગ : મોટા જાંબુડા ગામે 14 દિવસ પેહલા ખેતરમાંથી ગુમ થયેલી મહિલાની દટાયેલી લાશ મળતા ચકચાર…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલાની લાશ ફાર્મના પાછળના ભાગે…
-
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગમાં ભવ્ય “આદિવાસી ગૌરવ સંમેલન” યોજાયું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે…
-
ધારાસભ્ય રિતેશ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ – વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૨મો…
-
બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૩મી બેઠક યોજાઇ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે ડૉ.રવિરાજ જાધવ. રિજનલ ડાયરેક્ટર, પશ્ચિમ વિભાગ,બાયફના અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક…
-
નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા પીએમશ્રી ગુજરાત ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા પીએમશ્રી ગુજરાત ખાતે…
-
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જનજાતીય ગૌરવ વર્ષ” થીમ પર વાર્ષિકોત્સવ તથા ઇનામ, પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગ ખાતે “જનજાતીય ગૌરવ વર્ષ” થીમ આધારિત રજત જયંતી…
-
શ્રી સાંદિપની વિદ્યાલાય નેત્રંગ ખાતે બે દિવસીય મણિકર્ણિકા (રાની લક્ષ્મીબાઈ) થીમ પર વાર્ષિકોત્સવ યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત શ્રી સાંદિપની વિદ્યાલાયમાં બે દિવસીય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ…
-
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે એક દિવસીય સાહિત્ય અને સમાજ રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ સાહિત્ય…
-
નેત્રંગમાં આરોગ્ય વિભાગની ૯૨ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર દવાનું વિતરણ: પ્રથમ દિવસે ૩૬,૫૭૮થી વધુ લોકોએ દવા લીધી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન…









