PALANPUR
-
ગઢના સેવા નિવૃત્ત રેલ્વે કર્મીને સન્માનિત કરવામાં આવ્યા
19 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પાલનપુર તાલુકાના ગઢ ગામના વતની અને પાટીદાર સમાજ અગ્રણી અમરતભાઈ વાલાભાઈ…
-
બાલારામ શિવધામ એક જમાનામાં દર્શનાથીઓ ભરેલા પાણીમાં કૂદકા મારી ની મજા માણતાં આજે નદીમાં ગાંડા બાવળો નું સામ્રજય
18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો બાલારામ એક જમાનામાં પાલનપુર સહિત આસપાસના ગામના લોકો સ્નાન ઘાટમાં ભરેલા…
-
ગુજરાત રાજ્ય બ્લેક ટ્રેપ કવોરી એસોસિએશન નીરાજ્ય વ્યાપી હડતાલ નો અંત આવ્યો
18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો ગુજરાત રાજ્ય બ્લેક ટ્રેપ કવોરી એસોસિએશન નીરાજ્ય વ્યાપી હડતાલ નો અંત આવ્યો…
-
અંબાજી પોલીસને 15 વર્ષ થી નાસ્તા ફરતા હત્યાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી
18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો 2009માં અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના કોટેશ્વર હદમાં ત્રણ ઈસમોએ એક વ્યક્તિની હત્યા…
-
દાંતીવાડાના બીએસએફ ખાતે ફરજ બજાવતો જવાન ડેન્ગ્યુ હેમરેજિક તાવની ઝપેટમાં આવતા જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના તબીબો દેવદૂત બનતા મોતના મુખ માંથી નવજીવન મળ્યું
18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો સામાન્ય તાવ સમજીને કેટલીક વાર બેદરકારી દાખવવી ભારે પડતી હોય છે…
-
બનાસકાંઠા જિલ્લા યુવા ઉત્સવ માં વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલ નું ગૌરવ
18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત શ્રી એસ.ડી.એલ શાહ હાઇસ્કુલ ભાગળ(પીં) ની ધોરણ-12 ની વિદ્યાર્થીની નાયક હિમાનીબેન…
-
અંબાજી મંદિર ખાતે ૩ ઓકટોબરથી પ્રારંભ થયેલ અષ્ટ ગંધયાત્રાનું સમાપન કરવામાં આવેલ
17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસે શ્રી વિદ્યામાં વર્ણિત અષ્ટગંધ યાત્રાનો…
-
બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અનાથ બાળકોના લાભાર્થે કાર્યક્રમ યોજાયો
17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અનાથ બાળકોના…
-
સિદ્ધહેમ સેવા સંસ્થા દ્વારા પાટણ-સરસ્વતીની 600 ગંગાસ્વરૂપ – મહિલાઓનો મગરવાડા / અંબાજી યાત્રા પ્રવાસ યોજાયો
17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શરદ પૂનમની સાંજે પાટણ અને સરસ્વતી પંથકની 600થી વધુ ગંગાસ્વરૂપ મહિલાઓ…
-
બનાસકાંઠા એસ.પી. શ્રી અક્ષયરાજ મકવાણા ની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ યોજાયો.
17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ બકુલ પરમાર પ્રાથમિક શિક્ષક ખોડલા પ્રાથમિક શાળા, કપિલ…









