PALANPUR
-
જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને CEA-2021 અંતર્ગત જિલ્લા રજીસ્ટ્રેશન ઓથોરીટીની બેઠક યોજાઈ
5 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આગામી 12 સપ્ટેમ્બર 2026 સુધી તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું ફરજિયાત બનાસકાંઠા જિલ્લા…
-
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર પાસે કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ રાખ્યો
4 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર પાસે કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ રાખ્યો.…
-
બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ: કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ
4 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર સજ્જ…
-
ઇકબાલગઢ-ખારા માર્ગ પર બનાસ નદીના પુલનું સમારકામ: વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર કરાયું
3 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું: આગામી ૬૨ દિવસ સુધી આ પુલ…
-
પાલનપુર માં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ બેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય
3 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર માં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ બેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય…
-
પાલનપુરમાં હનુમાન જન્મોત્સવ વિવિધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ
3 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં હનુમાન જન્મોત્સવ વિવિધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ. મહા આરતી. મહાપુજા. ભજન. યજ્ઞ .સુંદરકાંડ…
-
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં ₹160.65 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરાયું
2 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાને મળશે નવી ઓળખ: એગ્રો-ટૂરિઝમ ક્ષેત્રે નવી સંભાવનાઓ વિકસશે વિકાસના કાર્યો થકી મારું…
-
“સેવા પરમો ધર્મ” સાથે સ્વચ્છતા શ્રમદાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
2 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા નાણી ખાતે પ્રધાનમંત્રીશ્રીની ભવ્ય જાહેરસભા બાદ સફાઈ અભિયાન: વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા…
-
શ્રી પ્રભુ મહાવીર સ્વામી ના જન્મ નિમિત્તે જીવ કલ્યાણ માટે પક્ષીઓ માટે 1000 કુંડા સ્વાન માટે 200 ચાટ પક્ષીઓ માટે ચણ. વિતરણ કરાયુ
1 એપ્રિલ જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જીવ દયા અભિયાન ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી પ્રભુ મહાવીર સ્વામી ના…
-
જીવદયા ફાઉન્ડેશન દ્વારા સેંભર ગોગા મહારાજ મંદિર પાછળ જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવા નો પ્રોગ્રામ રાખે
31 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવદયા ફાઉન્ડેશન દ્વારા મીનાબેન રાજુભાઈ સોમાણી સહયોગથી સેંભર ગોગા મહારાજ મંદિર પાછળ જંગલ વિસ્તારમાં…








