PALANPUR
-
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર(બ.કાં) એનએસએસ વિભાગ દ્વારા અને સાઇબર ક્રાઇમ પોલિસ પાલનપુરના સહયોગથી કોલેજ કેમ્પસના બી.સી.એ હોલ ખાતે’ સાઇબર…
-
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસમાં સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર યોજાઈ
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના સંસ્કૃત વિભાગ દ્વારા તા. 5/ 8/2024 થી તા.14/8/2024 દરમ્યાન દશ દિવસીય સંસ્કૃત સંભાષણ શિબિરનું…
-
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જિલ્લા U-14 કરાટે ટુર્નામેન્ટ નું પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જિલ્લા U-14 કરાટે ટુર્નામેન્ટ નું પાલનપુર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.જેમાં શ્રીમતી સાળવી પ્રા. શાળા,…
-
વડગામના વતની એવા વિશ્વમ રાવલની રાજયકક્ષાની રાયફલ શૂટિંગ સ્પર્ધા માટે જિલ્લા ની ટીમ માં પસંદગી થઈ
14 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા વડગામના વતની એવા વિશ્વમ રાવલની રાજયકક્ષાની રાયફલ શૂટિંગ સ્પર્ધા માટે જિલ્લા ની ટીમ…
-
-
પાલનપુર બન્યું તિરંગામય:-દેશભક્તિના નારા સાથે પોલીસ હેડ ક્વાર્ટર થી કલેકટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ
જિલ્લાકક્ષાની તિરંગા યાત્રામાં રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ અને ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિ તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ ગર્વભેર લહેરાવ્યો…
-
14 ઓગસ્ટ ભારતીય ઇતિહાસમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
(માહિતી બ્યુરો,પાલનપુર) 14 ઓગસ્ટ એટલે ભારતીય ઇતિહાસની એક એવી ઘટના કે જેને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.…
-
દાંતીવાડા તિરંગામય: તાલુકા પંચાયત થી કૃષિ યુનિવર્સિટીના ગેટ સુધી તિરંગાયાત્રા યોજાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબાલવૃદ્ધ સર્વે નાગરિકો…
-
-
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વિદ્યાર્થી-જીવન દર્શન” કાર્યક્રમ યોજાયો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-12 ઓગસ્ટ 2024 ના રોજ “વિદ્યાર્થી-જીવન દર્શન” કાર્યક્રમ યોજાયો…









