PALANPUR
-
જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ
24 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ. પાલનપુર પાસે બાલારામ…
-
જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ
23 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ પાલનપુર તાલુકાના જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો…
-
અંબાજીના ચાચર ચોકમાં ‘અંબાજી ઉત્સવ’નો ભવ્ય સમાપન: ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ યાદગાર બન્યો
23 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે યોજાયેલ બે દિવસીય ઉત્સવનો ઉમંગભેર સમાપન કલાકારોની રજૂઆતથી માઈભક્તો મંત્રમુગ્ધ.અંબાજી ઉત્સવમાં…
-
મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે શક્તિ વુમન કોન્ફરન્સનું આયોજન કરાયું
22 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વ કરતાં સેવાના મંત્ર સાથે આપણે…
-
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ડીસા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી
22 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાતની ૨૫૯ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં ૩૩,૦૦૦થી વધુ દીકરીઓ મેળવી રહી છે ગુણવત્તાયુક્ત શિક્ષણ:-…
-
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે ‘પોષણ સંગમ’ વર્કશોપ યોજાયો
21 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર ખાતે ‘પોષણ સંગમ’ વર્કશોપ દ્વારા કુપોષણ મુક્ત બનાસકાંઠાના સંકલ્પને વેગ અપાયો બનાસકાંઠા જિલ્લા…
-
જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાંકીડિયારું પુરવાનો પ્રોગ્રામ
21 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાંકીડિયારું પુરવાનો પ્રોગ્રામ ચૈત્ર મહિનામાં આપ પણ આ પુણ્યનું કાર્ય…
-
અબોલ પક્ષીઓ માટેપીવાના પાણીના કુંડા અને ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ
21 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ 20 માચૅ વિસ્વ ચકલી દિવસ ના તો આવો એક પાણીનું કુંડું અને માળો…
-
બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ-૨૦૨૬-૨૭ની બેઠક યોજાઇ
20 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠામાં રૂ.૨૫ કરોડથી વધુના ૯૧૬ વિકાસલક્ષી કામોને મળી મંજૂરી.વિકાસ કામો ઝડપી અને…
-
૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.આ પ્રસંગે 15000 થી વધુ પશુ પંખીઓના જીવબચાવનાર ઠાકોરદાસ ખત્રીને કેમ ભુલાય
19 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.આ પ્રસંગે 15000 થી વધુ પશુ પંખીઓના જીવબચાવનાર ઠાકોરદાસ…









