RAJKOT CITY / TALUKO
Rajkot: વિંછીયાના મોઢુકા ગામે રસ્તાઓ સહિત જાહેર ઇમારતોની સફાઈ કરાઈ
૧૮/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સ્વચ્છતા હી સેવા*ના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ…
Rajkot: રાજકોટમાં ત્રિદિવસીય રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા
તા.૧૮/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અંડર-૧૫ બોયઝની ૨૫ જિલ્લાની ટીમો વચ્ચે મુકાબલો – ૪૦૦ થી વધુ બાળ ખેલાડીઓ પ્રતિભા દર્શાવશે ૨૦ સપ્ટેમ્બર…
Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થશે
તા.૧૬/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર નાગરિકોને સ્થળ પર જ સરકારની સેવાઓનો લાભ મળશે Rajkot: રાજકોટ જિલ્લામાં તારીખ ૧૭ મી સપ્ટેમ્બર થી ૧૦…
Rajkot: રાજકોટ જિલ્લામાં ૨ ઓકટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાની ઉજવણી કરાશે
તા.૧૬/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ધાર્મિક તથા આઇકોનિક સ્થળોની સફાઈ, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, એવોર્ડ અને સન્માન સમારોહ સહિત કાર્યક્રમો હાથ ધરાશે ચાલો…
Rajkot: પશ્ચિમ ઝોનના રાજ્યોની ઝોન વાઈઝ બેઠક શ્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટમા યોજાઈ
તા.૧૪/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર યુવાનોને રોજગારી આપતું નેશનલ કેરિયર પોર્ટલ લાભદાયી : શ્રી ડો .મનસુખ માંડવીયા Rajkot: કેન્દ્રીય શ્રમ અને રોજગાર…
Jasdan: જસદણ મોક્ષધામમાં મેલીવિદ્યા, ભૂત-પ્રેતનો અપાયો અગ્નિદાહ દુનિયામાં ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલનું અસ્તિત્વ નથી… વિજ્ઞાન જાથા
તા.૧૪/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: મેલીવિદ્યા, આસુરી શક્તિનું ખંડન કરતા ૪૫૦ છાત્ર-છાત્રાઓ. આટકોટ એસ.પી.એસ. સંકુલે સ્મશાનમાં કાર્યક્રમો યોજી નવો ચીલો…
Rajkot: ભાદર-૨, છાપરવાડી-૨, મોજ ડેમના ખોલેલા દરવાજામાં ઘટાડો કરાયો
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં વરસાદ હવે ઘટતા, વિવિધ ડેમોના ખોલાયેલા દરવાજા આંશિક બંધ અથવા તો તેને ઘટાડવામાં…
Rajkot: આજી-૨ ડેમનો ૧ દરવાજો ૦.૩ મીટર ખોલાતાં નદીના પટમાં અવરજવર ન કરવા ગામલોકોને ચેતવણી
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી-૨ જળાશયમાં તા. ૧૨ના બપોરે ૧૩.૫૦ કલાકની સ્થિતિએ પાણીનું લેવલ…
Rajkot: રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઈ
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ભાગ લેવા ઈચ્છુકો ૩૦મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે Rajkot: રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના…
Gondal: ૨૭ સપ્ટેમ્બરે ગોંડલ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૧૪મી શૃંખલાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ Rajkot, Gondal: આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ રાજકોટ જિલ્લામાં…








