RAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ખાતે યોજાઈ “તિરંગા યાત્રા”
તા.૧૨/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામ ખાતે “તિરંગા યાત્રા” યોજાઈ હતી. હાથમાં…
Jasdan: જસદણ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઇ
તા.૧૨/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ‘ભારત માતાકી જય’, ‘વંદે માતરમ’ ના જય ઘોષ સાથે મોટી સંખ્યામાં નગરજનો તિરંગા યાત્રામાં…
Jasdan: જસદણની શ્રી મદાવા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ
તા.૧૧/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જસદણની શ્રી મદાવા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી, જેમાં શાળાના…
રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
તારીખ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાજકોટ તાલુકાના શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી જેમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ…
Rajkot: રાજકોટ એઇમ્સમાં વાઇરલ રિસર્ચ એન્ડ ડાઇગ્નોસ્ટીક લેબનું ઉદધાટન કરાયુઃ૨૮ પ્રકારની તપાસ થશે
તા.૧૧/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર એઇમ્સમાં તબીબો અને મેડિકલ વિધાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રિય આરોગ્ય મંત્રી- રાજકોટ એઇમ્સ ભારતની શ્રેષ્ઠ સારવાર આપતી…
Vinchchhiya: વીંછિયા તાલુકામાં રૂ. ૧૪.૫૦ લાખના ખર્ચે નિર્મિત મોટા માત્રા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાયું
તા.૧૧/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર મંત્રીશ્રીએ સ્થાનિકોના પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવવા સૂચના આપી Rajkot, Vinchchhiya: રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના…
Jasdan: જસદણ તાલુકાના ગોડલાધાર ગામ ખાતે રૂ. ૩.૩૦ કરોડના ખર્ચ બનેલી માધ્યમિક શાળાનું લોકાર્પણ
તા.૧૧/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર મંત્રીશ્રીએ સ્વાગત ગીત રજૂ કરતી બાળાઓને બિરદાવી : ‘એક વૃક્ષ માતાના નામે’ અભિયાનમાં જોડાવવાનો…
Rajkot: રાજકોટ ખાતે ૭૫મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
તા.૧૧/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નર્સરીના લાભાર્થીઓને ચેક વિતરણ-ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને પ્રશસ્તિપત્ર…
Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટમાં તા.૧૦ના રોજ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાશે
તા.૯/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્રીય મંત્રીશ્રી જે.પી. નડ્ડા, શ્રી સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મંત્રી સર્વશ્રી રાધવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા,…
Rajkot: રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ-પ્લોટની આખરી હરરાજી ૧૨ ઓગસ્ટના રોજ યોજાશે
તા.૯/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી ખાતે બપોરે ૪:૦૦ વાગ્યાથી હરરાજીનો પ્રારંભ થશે Rajkot: રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા…










