RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ મહાનગરમાં રોગચાળા અટકાયત માટે એક સપ્તાહમાં એક લાખથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
તા.૧૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની કામગીરી ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકવા ૧૦ x ૧૦ x ૧૦ નું…
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે “કારકિર્દી ઘડતર વિષયક” સેમિનાર યોજાયો
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર કરણસિંહજી હાઈસ્કૂલના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓથી થયા અવગત Rajkot: વિદ્યાર્થીકાળમાં શિક્ષણનું મહત્વ…
Rajkot: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના ખેડૂત લાભાર્થીઓએ ૩૦મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત…
Dhoraji: ધોરાજીના ચાપાતરમાં ૮૫ પરિવારોને જમીનની સુધારા સનદ વિતરણ
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર લાભાર્થીઓના જમીનના પ્રશ્નોનું સુખદ નિરાકરણ – ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા Rajkot, Dhoraji: રાજ્યના જળ…
Rajkot: વિરાણી હાઇસ્કુલ ખાતે માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા અંગે “મંદુરસ્તી” નામક સેમીનાર યોજાયો
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: વિરાણી હાઈસ્કૂલ રાજકોટ ખાતે અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત “મંદૂરસ્તી”નામક માનસિક સ્વાસ્થ્ય…
Rajkot: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ-વિંછીયા ખાતે રોગી કલ્યાણ સમિતિ, લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાના ૧૩ પરિવારોને પ્લોટની સનદ વિતરણ કરાઈ Rajkot: વિંછીયા અને…
Rajkot: શાપર વેરાવળ ગામે કિશોરીઓ માટે “માસિક સ્ત્રાવ” અને “સ્વ સ્વછતા” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૧૦૦ કિશોરીને “હાઇજીન કીટ”, બાલિકા પંચાયતની દીકરીઓને કેપ તેમજ માર્ગદર્શિકા કીટ અર્પણ કરાઈ Rajkot:…
Rajkot: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ હેઠળ જિલ્લાના સફાઈ કામદારોને સ્વરોજગારી માટે ઉત્તમ તક
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સફાઈ કામદારો માટે સીધા ધિરાણ યોજનાઓની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ Rajkot: ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમ,…
Rajkot: રાજકોટના લોકમેળામાં સ્ટોલ-પ્લોટ ધારકે ફરજીયાત ફાયર એક્સ્ટિંગ્યુશર રાખવાના રહેશે
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવા માગતા અરજદારો માટે સૂચના જારી રાઈડ્સનો વીમો લેવાનો રહેશે, સ્વચ્છતા જાળવવી, સિંગલ યૂઝ…
Rajkot: દિવેલાના પાકમાં વાવણી સમયે રોગ-જીવાતના નિયંત્રણ માટે ધ્યાનમાં લેવાના પગલાં
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી,…








