RAJKOT CITY / TALUKO
-
Rajkot: ગુંદાળા ફાટક ઓવરબ્રિજ નિર્માણ માટે ગુંદાળા રોડ પર વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ : વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા
તા.૮/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારના ફાટકમુક્ત અભિયાન અંતર્ગત ગુંદાળા રોડ પર આવેલ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી જી.યુ.ડી.સી. દ્વારા શરૂ…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં ઝુનોસીસ દિવસની ઉજવણી કરાઈ
તા.૮/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આરોગ્ય વિભાગ દ્વારા ઝુનોસીસ રોગો વિશે લોકોને જાગૃત કરાયા Rajkot: રાજકોટ જિલ્લામાં જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા વલ્ડ…
-
Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીના હસ્તે ૧૦૦ બાળકીઓને એજ્યુકેશન કીટ વિતરિત કરાઈ: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
તા.૬/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર “બેટી બચાઓ બેટી પઢાઓ” મિશન અંતર્ગત સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાજકોટ – ગોંડલની બાળાઓને શિક્ષણ માટે…
-
Rajkot: રાજકોટમાં કોઈપણ માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાતમાં નકલી અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું, નકલી ઘી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલ ચાલુ…
-
Rajkot: પ.પૂ.મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શને પદયાત્રા દ્વારા ભક્તિ અર્ઘ્ય અર્પણ કરતા હરિભક્તો
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી ૩૦૦૦ જેટલા ભાઈઓ બહેનો ભજન ભક્તિ કરતા પદયાત્રામાં જોડાયાછે Rajkot: છેલ્લા સતત ૨૦ દિવસોથી…
-
Rajkot: યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર પરીક્ષાના દિવસે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત રહેશે Rajkot: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા.૭ જૂલાઇના…
-
Rajkot: રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રતિમા બનાવવા, સ્થાપન તથા વિસર્જન અંગે જારી કરાયેલા આદેશો
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર પર્યાવરણ તથા જળસૃષ્ટિને નુકસાન ન થાય તે રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવા અનુરોધ Rajkot: રાજકોટ શહેરમાં આગામી…
-
Rajkot: વાહનોની લે-વેચ કરતા વેપારીઓને તમામ વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવા સૂચના
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે વાહન વેચનારાનાઓ માટે રાજકોટ શહેર પોલીસ…
-
Rajkot: સરકારી ખરાબાની જમીન ઉપરના ગેરકાયદે બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર લોધિકા તાલુકાના સરકારી ખરાબાની અંદાજિત રૂ ૩ કરોડની કિંમતની ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ…
-
Rajkot: બોરવેલ અંગેના નિયંત્રણો જારી
તા.૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખુલ્લા બોરને કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની હદમાં બનતા જીવલેણ અકસ્માતો અટકાવવા રાજકોટ શહેર પોલીસ…






