RAJKOT CITY / TALUKO
-
સનાતન ધર્મ મહાસંમેલનમાં મોરારીબાપુએ નામ લીધા વગર સંપ્રદાય પર પ્રહારો કર્યા
રાજકોટના ત્રંબા ગામે 11 જૂને સનાતન ધર્મનું મહાસંમેલન યોજાયેલ. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી…
-
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પરશોત્તમભાઈ રૂપાલા વિજેતા બન્યા
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી દ્વારા રાજકોટ બેઠકના પરિણામની વિધિવત જાહેરાત ૦૦૦ રાજકોટ, તા. ૪ જૂન – ૧૦-રાજકોટ લોકસભા…
-
સસ્પેન્ડ થયેલા પોલીસ ઈન્સ્પેક્ટરે ચીમકી ઉચ્ચારી, મારી ધરપકડ થશે તો હું ભાજપના કચ્ચા ચિઠ્ઠા ખોલી નાંખીશ.
રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સાથે રાજકીય નેતાઓની સાંઠગાંઠ હોવાની સાંપડેલી કેટલીક ઘટનાઓને ધ્યાને રાખીને ખુદ ભાજપના રાજકોટના નેતાઓ સામે કડક પગલાં…