SHEHERA
-
શહેરામાં રામનવમીના પવિત્ર પર્વે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ: ભક્તિમય માહોલમાં ‘જય શ્રી રામ’ના નાદ સાથે નગર ગુંજી ઉઠ્યું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ ‘રામનવમી’ના પવિત્ર અવસર પર પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં…
-
શહેરામાં બ્રહ્માકુમારીના “જ્ઞાન ગંગા ભવન”નું ભવ્ય ઉદઘાટન, આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે સમારંભ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા નગરના શિવ સોસાયટી વિસ્તારમાં બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત “જ્ઞાન ગંગા ભવન”નું ભવ્ય…
-
શહેરા નગર પાલિકા હોલ ખાતે ‘નારી સંમેલન’નું ભવ્ય આયોજન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા નારી શક્તિના સન્માન અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે આજરોજ શહેરા નગર પાલિકા હોલ…
-
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ શહેરા પોલીસ સ્ટેશનના ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતના ગુનામાં ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી ગોધરાથી ઝડપી પાડ્યો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા શહેરા પોલીસ સ્ટેશનના ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા બે વર્ષથી…
-
ગોધરાના વાસાપુર ગામે સેવ એન્ડ એજ્યુકેટ ગર્લ્સ થીમ પર એન.એસ.એસ.ની વાર્ષિક શિબિર સંપન્ન
પ્રતિનિધિ ગોધરા તા.24 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના વાસાપુર ગામે સેવ એન્ડ એજ્યુકેટ ગર્લ્સ થીમ પર સતત ત્રીજા…
-
નીલગાયનો શિકાર કરવા આવેલા ત્રણ શખ્સોનો ૧૫ કિ.મી. ફિલ્મી પીછો કરી હથિયારો સાથે દબોચી લેતી શહેરા પોલીસ
પ્રતિનિધિ ગોધરા તા.17 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામેથી વાઘજીપુર તરફ જતા જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવા…
-
કાંકણપુરની જે.એલ.કે. કોટેચા કોલેજના વિદ્યાર્થીઓનો અમદાવાદ-ગાંધીનગરનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
પ્રતિનિધિ ગોધરા તા.15 નિલેશભાઈ દરજી શહેરા સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકણપુર સ્થિત શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એસ.…
-
પંચમહાલના શહેરામાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૭૩૨ કરોડના ૧૧૨ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેથી રૂપિયા ૭૩૨ કરોડના ખર્ચે તૈયાર થનારા ૧૧૨…
-
શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો: ૨.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ દ્વારા…
-
શહેરાના વાઘજીપુરના વ્યાજબી ભાવના દુકાનદારનો પરવાનો કાયમી રદ અને રૂા. ૧.૬૦ લાખનો દંડ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે કાર્યરત રમીલાબેન એસ. બારીયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની…