SHEHERA
શહેરાના વાઘજીપુર ગામે રસ્તો પહોળો કરવા પોલીસ છાવણી વચ્ચે ૨૦૦ જેટલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે વિકાસકાર્યોમાં બાધારૂપ બની રહેલા કાચા-પાકા દબાણો પર ગુરુવારે તંત્રએ…
શહેરાના ડેમલી પાસેથી પાસ-પરમીટ વગરના લાકડા ભરેલી ટ્રક સાથે વન વિભાગે 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા પંથકમાં વન સંપત્તિનું રક્ષણ કરવા અને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે વન વિભાગ દ્વારા…
ગોધરામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ‘ખેડૂત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ’ યોજાઈ
પ્રતિનિધિ શહેરા તા 23 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો અને…
ગોધરાના કાલાભાઈ પેટ્રોલપંપ પાસે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
પ્રતિનિધી ગોધરા તા.23 નિલેશભાઈ દરજી શહેરા પશ્ચિમ વિસ્તારમાં પરોઢે 4 વાગ્યે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ફાયર વિભાગે…
ગોધરા APMC ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે શપથ ગ્રહણ સમારોહ યોજાયો
પ્રતિનિધી ગોધરા તા.20 નિલેશભાઈ દરજી શહેરા જિલ્લા રજિસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને નાગરિકોએ નશામુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધીપંચમહાલ…
શહેરા વન વિભાગે બાહી-સાકરિયા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરેલી ગાડી ઝડપી રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રતિનિધી ગોધરા તા.19 નિલેશભાઈ દરજી શહેરા શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા કાપણી અને વહન કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી…
શહેરા તાલુકાના બામરોલી ગામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મીં જન્મજંયતિના કાર્યક્રમમા આપી હાજરી
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગામ બામરોલી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવા નેતા ચૈતર…
પંચમહાલ જિલ્લામાં PMDDKY માટે એક્શન પ્લાન તૈયાર કરવા જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવા માટે જિલ્લા કલેકટર…
માર્ગ અને મકાન વિભાગ દ્વારા લુણાવાડામાં વિરણીયા રોડ પર પેવરપટ્ટાની કામગીરીનો પ્રારંભ
મહીસાગર લુણાવાડા નિલેશકુમાર દરજી મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા અગત્યના દેવ – વિરણીયા રોડ પર માર્ગ મરામતની અને સુધારણાની…
પી.એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા ખાતે જનજાતીય ગૌરવ પખવાડાની ઉજવણી કરાઈ
પંચમહાલ ગોધરા નિલેશકુમાર દરજી પંચમહાલ પી.એમ.શ્રી કે.વી.ગોધરા ખાતે તારીખ ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ પખવાડાના અંતર્ગત વિવિધ સર્જનાત્મક,…










