SHEHERA
-
શરીર સાથ નથી આપતું પણ સુર સાથ આપે છે: ડેસરના 80% દિવ્યાંગ યુવાને ગરીબી અને લાચારીને મ્હાત આપી પોતાનું ગીત રિલીઝ કર્યું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા કહેવાય છે કે કલા કોઈ પરિસ્થિતિની મોહતાજ નથી હોતી. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગોપરી…
-
પંચમહાલના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાના પાનમ વિસ્તારના બોરીયા સહિતના 10 ગામોને મહીસાગર જિલ્લાના નવનિર્મિત ગોધર તાલુકામાં સમાવવાના નિર્ણયનો…
-
ઘોઘંબાના પરોલી ક્લસ્ટરમાં રવી કેમ્પેઇન અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પરોલી ક્લસ્ટર ખાતે રવી કેમ્પેઇન અંતર્ગત ખેડૂતો માટે એક વિશેષ તાલીમ…
-
રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ની પ્રિલિમિનરી કસોટી અંગેનું આયોજન અંગે જિલ્લા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક વી.સી. હોલ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં આ…
-
શહેરા બસ સ્ટેશનમાં એસ.ટી. બસની અડફેટે અજાણી વૃદ્ધાનું મોત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા બસ સ્ટેશન ખાતે સંતરામપુર ડેપોની વડોદરા-સંતરામપુર રૂટની એસ.ટી. બસ નીચે આવી જતાં…
-
ગોધરાના પઢીયાર ગામે ₹24 લાખના ખર્ચે શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું
પ્રતિનિધિ ગોધરા તા.29 નિલેશભાઈ દરજી શહેરા વિદ્યાર્થીઓને સુવિધા મળે તે હેતુથી ₹2.50 લાખના ખર્ચે મધ્યાહન ભોજન માટે શેડનું…
-
શહેરા વન વિભાગે ત્રણ અલગ-અલગ સ્થળેથી ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રકો ઝડપી પાડી ₹૧૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રતિનિધિ ગોધરા તા.26 નિલેશભાઈ દરજી શહેરા શહેરા વન વિભાગના પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા…
-
શહેરાના નાડા બાયપાસ પાસે હાઈવે પર અકસ્માત: સ્કોર્પિયોની ટક્કરે ઈકો ગાડી 15- 25 ફૂટ ખાડામાં ફંગોળાઈ, 6 લોકો ઘાયલ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા બાયપાસ પાસે આવેલ બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો…
-
શહેરાના ડોકવા ગામે MGVCL દ્વારા જનજાગૃતિ શિબિર યોજાઈ: સ્માર્ટ મીટર અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત સમજ અપાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) શહેરા-૧ પેટા વિભાગીય કચેરી દ્વારા ગ્રાહક લક્ષી અભિગમ અપનાવી…
-
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ૭ માં વાર્ષિક દિક્ષાંત સમારંભમાં સહભાગી બનતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી પંચમહાલ પંચમહાલના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ૭ મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક…









