વિજાપુર સાબરમતી નદી ચેકડેમ ઓફ ધી સીરીઝ બની રહી છે
ગુજરાતમાં સાબરમતી નદી ઊપર નવ નીમાણૅ પામી રહેલા બેરેઝ( ચેકડેમ ) થી થતા ફાયદા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની સાબરમતી નદી ઉપર 25 કિલોમીટર ની અંતર બની રહેલા ચેકડેમ ના કારણે નદી ચેકડેમ ઓફ ધી સીરીઝ તરફ જઈ રહી છે
હાલમાં સાબરમતી નદી ઊપર દર 25/કીલો મીટર ની દુરીમાં ચેકડેમ બનાવાની પ્રક્રીયા ચાલુ છે પહેલો ધરોઈ ડેમ થી સપ્તેશ્વર ચેકડેમ હીરપુરા ચેકડેમ લાકરોડા ચેકડેમ સંત સરોવર ચેકડેમ વાસણા બેરેઝ સુધી લાંબી થઈ રહી છે અનુક્રમે બનેલા આ ચેકડેમો ના કારણે સાબરમતી નદી ભારત ની પહેલી નદી છે જેના ઊપર ચેકડેમ ઓફ ધ સીરીઝ છે એના થી જમીનમાં પાણી ના સ્તર ઊચાઆવે અને દરીયામાં જતુ વધારા નુ પાણી રોકી સકાય આ રીતે દરેક નાની મોટી નદીઓ ઊપર ડેમો બનાવાની પ્રક્રીયા થવી જોઈએ એના થી ખેતી ને પણ ફાઈદો થાય તેમ છે આ અંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલે જણાવ્યું હતુંકે ગુજરાત સરકાર દ્વારા 25 કિલોમીટર ના અંતર માં બનાવેલા ચેકડેમો ભારત માટે રોલ મોડેલ છે આવા 25 થી 25 કિલોમીટર ના અંતરમાં બનાવેલ ચેકડેમો થી ઘણા ફાયદા છે નદીઓ નું પાણી દરિયા તરફ જતુ પાણી ચેકડેમ બનાવી ને અટકાવી તેના રોકાયેલા પાણી થી આસપાસ પાણીના ઊંડે ગયેલ તળ ઊંચે આવે છે ખેતી માટે ખેડૂતો ને પાણી મળી રહે છે ખેતી ઉત્પાદન વધી શકે અને લોકોને જરૂરિયાત મુજબ પાણી મળી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા બનાવેલા ચેકડેમ થી ઘણા ફાયદા ઓ છે આ બનાવેલ ચેકડેમ નો રોલ મોડલ ભારત ના તમામ રાજ્ય ને આવા ચેકડેમ બનાવવા ની જીતુભાઇ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.