SURENDRANAGAR CITY / TALUKO
-
ચોટીલાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો – ૩૦૦ થી વધુ ખેડૂતોએ લીધો લાભ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના નેજા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.19/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિક્રમ રબારીએ ખેડૂતોના દેવા માફી માટે સરકારને ચીમકી આપી, સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ વિસ્તારમાં ખેડૂતોના લાંબા સમયથી…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે કટારીયા ગામ નજીક ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઈસમને દબોચી લીધો
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 4536 તથા બિયર ટીન નંગ 9336 તથા એક ટ્રક, મોબાઇલ, વેસ્ટ કપડાંની…
-
સરકારની અણઆવડત ના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે – રાજુ કરપડા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જસદણ ખાતે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજૂ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની ટેકાના ભાવે મગફળી…
-
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન બિસ્માર બનતા આપ પાર્ટીના આગેવાનોએ કાર્યવાહી કરવા માંગ કરી
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રિવરફ્રન્ટ પર આવેલું મુખ્ય મોક્ષધામ સંપૂર્ણ બિસ્માર હાલતમાં છે આમ છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું…
-
સુરેન્દ્રનગર મનપાનું નવું સીમાંકન અને વોર્ડ રચના જાહેર, 16 સામન્ય અને 36 અનામત બેઠક જાહેર
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ 2,66,733ની…
-
જોરાવરનગર પોલીસે ખોડુ સુરેન્દ્રનગર રોડ પરથી પશુની હેરાફેરી કરતા 3 શખ્શોને દબોચી લીધા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે પીકઅપમાં પશુઓ લઈ જવાતા હોવાની બાતમીને આધારે જાગૃત નાગરીકોએ વોચ…
-
મોટા અંકેવાળીયા ગામે ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળીયા ગામે સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં દુર્ગા રાત્રિ 2025 સંસ્કૃતિનો ઉત્સવ, ભક્તિનો મહોત્સવ
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નવરાત્રી એટલે માત્ર તાળ, મૃદંગ પર રમાતો ગરબો નહિ, પરંતુ ભારતની અખંડ સંસ્કૃતિનો જીવંત પ્રતિક. પરંપરા,…
-
અમેરીકાનાં ડલ્લાસમાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમમાં ગુજરાતની પાંચ સંસ્થાઓ માટે 25000 ડોલર એકત્ર થયા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીનો…