THANGADH
-
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામા પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.22/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી…
-
થાનગઢના જામવાડીમાં જંગલની જમીન પરનું કરોડોનું દબાણ હટાવાયું
તા.19/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે ૧૨ કરોડના ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલડોઝર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં જંગલ વિસ્તારની જમીન…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ સોનગઢમાં બે કોલસા લીઝમાં ગેરરીતિઓ ઝડપી લીધી
તા.21/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા અને તેમની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ…
-
થાનગઢ ચોટીલાના નવાસુરજ દેવળ મંદિરનો પાંચ કી.મી. રસ્તો બનાવવા માટે મુર્હુત નિકળશે?
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના રસ્તાથી અંદર પાંચ કી.મી.નો નવાસુરજદેવળ મંદિરનો રસ્તો ઘણા સમયથી નવો બનેલ નથી હાલ…
-
થાનગઢ જીવદયા પાંજરાપોળ ખાતે રામકુભાઇ કરપડા અને રાજુભાઈ કરપડાનું સન્માન
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ અને સમગ્ર પંચાળ વિસ્તારમાં જેની સુવાસ પથરાયેલ હોય તેવી જીવદયા પાંજરાપોળ થાનગઢ ખાતે સામાજિક…
-
વરસાદી વાતાવરણમાં નિ:સહાય ભટકતી મહિલા અને તેની બાળકીની વ્હારે આવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ
તા.10/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નિ:સહાય મહિલા અને તેની બાળકીને માત્ર આશ્રય જ નહીં, પરંતુ નવું જીવન શરૂ કરવાની આશા મળી…
-
થાનગઢ ના ખનીજ માફિયા પિતા પુત્રને ભાગેડુ જાહેર કરાતાં 30 દિવસમાં પ્રાંત અધિકારીની કચેરી સમક્ષ હાજર થવા ફરમાન
તા.02/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના જામવાળી ગામના રહીશ રણુભાઇ દાનાભાઇ અલગોતર તથા વિજયભાઇ રણુભાઇ અલગોતર દ્વારા ગેરકાયદેસર…
-
થાન વેલાળા વિસ્તારમાં કાર્બોસેલ ખનન પર પ્રાંત અધિકારીનો દરોડો 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા…
-
થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનન ઝડપી 11 મજૂરોનું રેસ્ક્યુ, 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે તા.૧૬ મે, ૨૦૨૫…
-
થાનગઢ તાલુકાના અમરાપુર, નવાગામ સહીત સાત ગામોની મુલાકાત લેતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.28/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના…









