THANGADH
-
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…
-
સુરેન્દ્રનગર મનપા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ફૂડ…
-
ચોટીલા નાયબ કલેકટરે ગેરકાયદેસર બેલા રેતીનું વહન કરતા 3 ટ્રેક્ટરો ઝડપી રૂ.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ગેરકાયદેસર ખનીજ વહન સામેની કાર્યવાહીને વધુ વેગ આપતા ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી.…
-
થાનગઢમાં 1.65 કરોડના ખર્ચે ત્રણ ગામોમાં સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખાખરાવાળી, સોનગઢ અને રાવરાણીના લોકોને મળશે સુવિધા સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં વિકાસના કાર્યોને વેગ આપતા કુલ રૂ.1.65…
-
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ આજે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતર મેળામાં પાર્કિંગની વધુ ફી વસૂલતા પાર્કિંગ સંચાલકોને ચેતવણી આપી
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતર લોકમેળામાં પાર્કિંગની કડક ચકાસણી વધુ રકમ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે – SDM, વિશ્વ પ્રસિદ્ધ…
-
તરણેતરનો મેળો સૌથી સારો, સૌથી વધુ મજા અહીં આવે છે – ભૂપતભાઈ વઢિયારા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો પાંચાળ પંથકમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો અનેક લોકો…
-
સુરેન્દ્રનગર પોલીસ ટીમે તરણેતરના મેળામાં માતા પિતાથી વિખુટા પડેલા બાળકોનું પરીવાર સાથે મિલન કરાવ્યું.
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો ભાતીગળ લોકમેળો જામ્યો છે ત્યારે આજુબાજુના પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય માંથી…
-
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનગઢ સર્વોદય સોસાયટી ખાતે રહેણાંક મકાનમાંથી ધમધમતું જુગારધામ ઝડપી 21 ઈસમો ઝડપાયા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.4,87,000 તથા મોબાઇલ નંગ 22 રૂ.1,32,000 તથા સીએનજી રીક્ષા રૂ.50,000 એમ કુલ મળીને રૂ.6,69,000 નો…
-
તરણેતર મેળામાં માહિતી ખાતા દ્વારા આયોજિત લોકડાયરામાં મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હિતેશભાઈ બારોટ, અનુભા ગઢવી, ગોવિંદદાન ગઢવી, કિરીટદાન ગઢવી સહિતનાં કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી દર્શકોને…









