THANGADH
-
તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિરના પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લાના…
-
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતાં નાયબ મુખ્ય દંડક
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોરલી, શંખ, રાવણહથ્થો, ઢોલ સહિતની પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરતા કલાકારો સુરેન્દ્રનગર…
-
તરણેતર લોકમેળાની મુલાકાત લેતાં હાસ્ય કલાકાર પદ્મ શાહબુદ્દીન રાઠોડ
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માનવીયું મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ લોકમેળો : પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ* તરણેતર…
-
સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦થી વધુ કલાકારો માટે પોતાની કળા રજૂ કરવાનો મંચ બનતો તરણેતર લોકમેળો
તા.27/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્પર્ધકોએ ઢોલ, વાંસળી, મોરલી, દુહા-છંદ, લોકવાર્તા, ભરતગૂંથણ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય ઝળકાવ્યું. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળાનો આરંભ…
-
તરણેતરના મેળામાં જનઆરોગ્યની રક્ષા માટે સજ્જ આરોગ્ય વિભાગ
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 25 મેડિકલ ઓફિસર, 104 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે, મેળામાં અલગ-અલગ પાંચ સ્થળોએ મેડિકલ ટીમો આપશે…
-
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામા પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.22/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી…
-
થાનગઢના જામવાડીમાં જંગલની જમીન પરનું કરોડોનું દબાણ હટાવાયું
તા.19/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે ૧૨ કરોડના ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલડોઝર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં જંગલ વિસ્તારની જમીન…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ સોનગઢમાં બે કોલસા લીઝમાં ગેરરીતિઓ ઝડપી લીધી
તા.21/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા અને તેમની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ…
-
થાનગઢ ચોટીલાના નવાસુરજ દેવળ મંદિરનો પાંચ કી.મી. રસ્તો બનાવવા માટે મુર્હુત નિકળશે?
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના રસ્તાથી અંદર પાંચ કી.મી.નો નવાસુરજદેવળ મંદિરનો રસ્તો ઘણા સમયથી નવો બનેલ નથી હાલ…
-
થાનગઢ જીવદયા પાંજરાપોળ ખાતે રામકુભાઇ કરપડા અને રાજુભાઈ કરપડાનું સન્માન
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ અને સમગ્ર પંચાળ વિસ્તારમાં જેની સુવાસ પથરાયેલ હોય તેવી જીવદયા પાંજરાપોળ થાનગઢ ખાતે સામાજિક…









