GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વિછીયા માર્કેટિંગ યાર્ડના ખેડૂતભાઈઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા
તા.૨૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના મહાયજ્ઞમાં દેશભરમાંથી લોકો સહભાગી બને તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ૭૨-જસદણ વિધાનસભા મતવિસ્તારના વિછીયા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં યાર્ડના ખેડૂતોને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા હતા. તથા ખેડૂતભાઈઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.