VALSAD CITY / TALUKO
-
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની માઈક્રોબાયોલોજીની વિદ્યાર્થીની વિભૂતિબેન પટેલે યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન સાથે બે ગોલ્ડ મેડલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના દૂરંદેશીપુર્ણ માર્ગદર્શનથી ધરમપુરમાં કાર્યરત વિજ્ઞાન પ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ઉચ્ચ શિક્ષણ સ્તર…
-
VALSAD: કપરાડામાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતગર્ત જાગૃતિ સેમિનાર યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરપંચો અને તલાટીઓ દીકરીનો જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું વલસાડ જિલ્લા મહિલા…
-
VALSAD: વલસાડ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગ્રામ્ય માર્ગોની જાળવણી કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની જાળવણી…
-
VALSAD: વલસાડ ખાતે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આરપીએફનો ૪૧મો સ્થાપના દિવસ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે આરપીએફનો ૪૧ મો સ્થાપના દિવસ ઉજવાયો…
-
ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે આરપીએફનો ૪૦ મો સ્થાપના દિવસ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ઉજવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મંત્રીશ્રી પરેડનું નિરિક્ષણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પ્રશંસનીય સેવા આપનાર ૪૧ જવાનોને પુરસ્કાર એનાયત કરશે આ…
-
કનુભાઈ દેસાઈએ વટાર રોડ સ્ટ્રેન્થનિંગ-વાઇડનિંગ અને બલીઠા જોઈનીંગ RCC રોડના રૂ.૯.૫ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વટાર ખાતેથી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રૂ.…
-
VALSAD: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી શહેરમાં રૂ.૧૫.૮૦ કરોડના રોડ સ્ટ્રેન્થનિંગ અને રિસરફેસિંગના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વાપીના વિકાસ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે – મંત્રીશ્રી નાણાં, ઊર્જા…
-
Valsad:ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે DGVCL વાપી ઔદ્યોગિક વિભાગીય અને પેટા વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઊર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે – મંત્રીશ્રી કનુભાઈ…
-
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા GST ના ફાયદા વિશે પરિસંવાદ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકાર દ્વારા GST નાં દરોમાં ઘટાડો કરાયો જેનાથી ગ્રાહકને રોજબરોજની વસ્તુઓની ખરીદીમાં થતી આર્થિક બચત અંગે…
-
વલસાડ જિલ્લામાં નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની નવીનતમ તાલુકા પંચાયત કચેરીનું ઉત્સાહભેર લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લામાં નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની નવીનતમ તાલુકા પંચાયત કચેરીનું ઉત્સાહભેર લોકાર્પણ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઇ,…