VALSAD CITY / TALUKO
-
વલસાડ આરટીઓ કચેરીમાં તા. ૧ નવેમ્બરના રોજ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તમામ મોટરીંગ પબ્લિકને અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવે…
-
વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો, ૮ જૂથને રૂ. ૪૮ લાખની લોન અપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે એન.આર.એલ.એમ. યોજના (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) અંતર્ગત કેશ…
-
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ખેડૂતોના પડખે.. ખેડૂતોને થયેલ નુકસાનીના વળતર માટે કૃષિ મંત્રીને રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ તેમજ નવસારીના શહેરો સહિત ગામડાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર કમોસમી વરસાદના…
-
વલસાડના પારડીમાં સાસુએ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા મહિલાએ ૧૮૧ અભયમની મદદ લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વહુ ઘરમાં કામ કરતી નથી અને પુત્ર ઘરમાં પૈસા આપતો નથી એમ કહી સાસુ સગાવાળામાં બદનામી…
-
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની માઈક્રોબાયોલોજીની વિદ્યાર્થીની વિભૂતિબેન પટેલે યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન સાથે બે ગોલ્ડ મેડલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના દૂરંદેશીપુર્ણ માર્ગદર્શનથી ધરમપુરમાં કાર્યરત વિજ્ઞાન પ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ઉચ્ચ શિક્ષણ સ્તર…
-
VALSAD: કપરાડામાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતગર્ત જાગૃતિ સેમિનાર યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરપંચો અને તલાટીઓ દીકરીનો જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું વલસાડ જિલ્લા મહિલા…
-
VALSAD: વલસાડ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગ્રામ્ય માર્ગોની જાળવણી કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની જાળવણી…
-
VALSAD: વલસાડ ખાતે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આરપીએફનો ૪૧મો સ્થાપના દિવસ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે આરપીએફનો ૪૧ મો સ્થાપના દિવસ ઉજવાયો…
-
ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે આરપીએફનો ૪૦ મો સ્થાપના દિવસ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ઉજવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મંત્રીશ્રી પરેડનું નિરિક્ષણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પ્રશંસનીય સેવા આપનાર ૪૧ જવાનોને પુરસ્કાર એનાયત કરશે આ…
-
કનુભાઈ દેસાઈએ વટાર રોડ સ્ટ્રેન્થનિંગ-વાઇડનિંગ અને બલીઠા જોઈનીંગ RCC રોડના રૂ.૯.૫ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વટાર ખાતેથી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રૂ.…









