VALSAD CITY / TALUKO
-
VALSAD: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી શહેરમાં રૂ.૧૫.૮૦ કરોડના રોડ સ્ટ્રેન્થનિંગ અને રિસરફેસિંગના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વાપીના વિકાસ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે – મંત્રીશ્રી નાણાં, ઊર્જા…
-
Valsad:ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે DGVCL વાપી ઔદ્યોગિક વિભાગીય અને પેટા વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઊર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે – મંત્રીશ્રી કનુભાઈ…
-
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા GST ના ફાયદા વિશે પરિસંવાદ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકાર દ્વારા GST નાં દરોમાં ઘટાડો કરાયો જેનાથી ગ્રાહકને રોજબરોજની વસ્તુઓની ખરીદીમાં થતી આર્થિક બચત અંગે…
-
વલસાડ જિલ્લામાં નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની નવીનતમ તાલુકા પંચાયત કચેરીનું ઉત્સાહભેર લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લામાં નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની નવીનતમ તાલુકા પંચાયત કચેરીનું ઉત્સાહભેર લોકાર્પણ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઇ,…
-
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં મીની વાવાઝોડાને પગલે ૪૧૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો,યુધ્ધના ધોરણે પુરવઠો પૂર્વવત કરાયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *વલસાડ જિલ્લામાં ૧ HT પોલ, ૩૫ LT પોલ તથા ૧ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી ૧૨૬૬ ગ્રાહકો અસરગ્રસ્ત…
-
વલસાડ: માતૃશ્રીની ૨૪મી પુણ્યતિથિએ પાંડે પરિવાર દ્વારા રૂપિયા ૧૬ લાખની જીવન રક્ષક દવાઓની ભેટ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પાંડે પરિવાર દ્વારા સતત ૧૬ વર્ષથી કરવામાં આવી રહેલ “સેવા યજ્ઞ” ને બિરદાવતા સાંસદ શ્રી ધવલ…
-
કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે વલસાડના ધમડાચી ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મંત્રીશ્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માને અર્પણ…
-
વલસાડ ખાતે ૫૦૦ મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, કલેક્ટર, ડીડીઓ, એસપી તિરંગાના સન્માન સાથે તિરંગા યાત્રામાં પગપાળા ચાલી સામેલ થયા…
-
વલસાડ: નાણામંત્રી કનુભાઈ દેસાઇના હસ્તે નારગોલ ખાતેથી રૂ. ૩૩.૨૨ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ગુજરાતમાં સૌથી વધુ પ્રોટેક્શન વોલના કાર્યો ઉમેરવામાં થયા છે – મંત્રીશ્રી કનુભાઈ* નાણાં, ઊર્જા અને…
-
વલસાડ જિલ્લામાં ધોરણ ૯ થી૧૦ ની મંજૂરી વગર શાળા ચલાવનાર સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ ઓઝર ગામ ખાતે સિયોન સુવાર્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સિયોન એજ્યુકેશન…









