VALSAD CITY / TALUKO
-
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલના હસ્તે વધુ ૩૧ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
વાત્સલ્યમ સમાચાર વલસાડ જિલ્લામાં તબક્કાવાર રીતે કુલ ૨૬૬ શિક્ષકો અને ૬ આચાર્યની નિમણૂક કરવામાં આવી.. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા…
-
યોગ દ્વારા વલસાડની ૫૭ વર્ષીય મહિલાએ રેર ઓફ ધ રેર કહેવાતી એંકિલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ HLA-B27 બિમારીથી છુટકારો મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર વલસાડ પેઈન કિલરથી કામચલાઉ રાહત મળતી, કાયમી ઈલાજ થતો ન હતો પરંતુ યોગ-પ્રાણાયામ-ધ્યાનથી બિમારીનો કાયમી ઈલાજ થયોઃ વંદના…
-
કારગીલ વિજય દિવસ નિમિત્તે વલસાડ શહેર,તાલુકા ભાજપ દ્વારા વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વલસાડ જિલ્લા ભાજપ…
-
વલસાડ: સાંસદ ધવલભાઈ પટેલએ રેલ્વે મંત્રી અશ્વિની જીની મુલાકાત કરી એક્સપ્રેસના સ્ટોપેજ આભાર વ્યક્ત કર્યો..
વાત્સલ્યમ સમાચાર વલસાડ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્રારા દેશના કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીની…
-
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ, તા.૧૯ જુલાઈ -વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ – ફરિયાદ સમિતિની બેઠક…
-
વલસાડ જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ મુદ્દે ૪૨ ચુકાદા આવ્યા. દુકાનદાર- વેપારીઓને રૂ. ૧૪.૭૫ લાખનો દંડ ફટકારાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અધિક નિવાસી કલેક્ટરશ્રીની કોર્ટ દ્વારા ભેળસેળિયા તત્વો વિરૂધ્ધ રૂ. ૫૦૦૦ થી લઈને રૂ. ૧.૬૦,૦૦૦ સુધીની દંડનીય…
-
નવસારી જિલ્લા પંચાયત હસ્તકના બ્રિજોનું અધિક્ષક ઈજનેર મા×મ વર્તુળ સુરત અને કાર્યપાલક ઈજનેર નવસારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
-
નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રીએ “Zero Potholes નવસારી” રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા અધિકારીઓને સૂચનાઓ આપી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૧૬ જુલાઈ: પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ…
-
નવસારી માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત )દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માર્ગ અને મકાન ( પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રી કે .એમ પટેલએ નાંદરખા ગામમાં ચાલતા મુખ્ય રસ્તાના સમારકામની…
-
વલસાડ જિલ્લાની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૧૩,૯૯૫ કેસનો નિકાલ, કુલ રૂપિયા ૧૬,૪૬,૩૭,૬૮૪નું સમાધાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.૧૨/૦૭/૨૦૨૫ નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં…