VANSADA
-
વાંસદા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખની ચૂંટણીનાં ગણતરીનાં દિવસો બેજવાબદાર વલણને કારણે વિવાદનો વંટોળ સર્જાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ કેટલાક શિક્ષક પ્રતિનિધિઓ પોતાની જાતને ‘રાજકીય આકા’ સમજીને મનસ્વી વહીવટ…
-
વાંસદાના મહુવાસ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત…
-
નાણા-ઊર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ વાંસદાના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી….
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *વિવિધ વિભાગો દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડા બાદ પુનઃવ્યવસ્થાપન માટે કરવામાં આવેલ કામગીરીને સમીક્ષા કરી જરૂરી…
-
Navsari : વાંસદા ગ્રામ પંચાયત દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ બહેનોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે “સેવા પખવાડિયા” કાર્યક્રમ વાંસદા ગ્રામ…
-
નવસારીના વાંસદા ખાતે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વાંસદા ગ્રામ પંચાયત ખાતે નવીન લાઈબ્રેરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડિયું કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા ગ્રામ…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત લીમઝર સરકારી દવાખાનામાં દર્દીઓને ફ્રૂટ,બિસ્કિટ વિતરણ કરાયા…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજી ના 75 માં જન્મ દિવસ પ્રસંગે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત…
-
ચોંઢા ગામે સેવા પખવાડિયા કાર્યક્રમમાં ૫૦ જેટલી મહિલાઓને કપડા સીવવાના સંચા આપી તાલીમનું શુભારંભ કરાયું..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ૧૮ સપ્ટેમ્બર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા પખવાડિયા કાર્યક્રમમાં વાંસદા તાલુકાનાં ચોઢા ગામે મહિલાઓને સ્વ નિર્ભર…
-
Navsari: વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત…
-
Navsari: કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ચીખલી અને વાંસદા તાલુકામાં દમણગંગા બલ્ક પાઇપલાઇન કામગીરીની સમીક્ષા મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી…
-
વાંસદા ખાતે મોઢ ગાંધી સમાજ અને નગરજનો એ મામલતદારશ્રીને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે સમસ્ત મોઢ ગાંધી સમાજ અને વાંસદા નગરના સામાજિક આગેવાનો સહિત સેવાભાવી સંસ્થાઓ…