VANSADA
-
વાંસદા તાલુકાના ચાંપલધરાખાતે ભાજપનું ભવ્ય સ્નેહમિલન સમારંભ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાની ચાંપલધરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
-
વાંસદા:જેસીઆઇ વાંસદા રોયલના ૧૭ માં પ્રમુખ તરીકે જેસી વિજયભાઈ પટેલનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિશ્વભર માં યુવાનોના વ્યક્તિત્વ વિકાસનું કાર્ય કરતી સંસ્થા જેસીઆઈના ના નવા વર્ષના પ્રમુખ અને ટીમ માટેનો…
-
VANSDA: વાંસદા જીલ્લા પંચાયત દ્વારા સ્નેહમિલન સમારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે જિલ્લા પંચાયત દ્વારા દીપાવલી અને નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં…
-
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વરસાદથી નુકસાની થતાં પશુઓ માટે ચારો ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં હાલના કમોસમી વરસાદને કારણે ઘાસના પૂડા ભીંજાઈ નષ્ટ થઈ જતા આ ચારો પશુઓ ને…
-
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવણીની સાથે વાંસદામાં ભાજપ સંગઠન દ્વારા દેશની એકતા માટે સંકલ્પ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના એકતાના પ્રતિક અને લોહપુરુષ તરીકે ઓળખાતા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે…
-
કમોસમી વરસાદથી નુકસાનમાં ૭/૧૨ના દરેક ખાતેદાર ખેડૂટીને સહાય મળવી જોઈએઃઅનંત પટેલ, ધારાસભ્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસી વિસ્તારમાં એક જમીનના ૭/૧૨ માં ૨૫ ખાતેદાર ખેડૂતોના નામ હોય, તેમાંથી ૧૦ લોકો ખેતી કરતા…
-
વાંસદા પોલીસની ટીમે DGVCL ના વીજ વાયરોની ચોરીના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની વાંસદા પોલીસની ટીમે ડીજીવીસીએલ ના ચોરાએલ વીજતાર ગુનાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા…
-
વાંસદા ખાતે પરમ પૂજ્યનીય જલારામ બાપા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે જલારામ મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની 226 જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી હતી …
-
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગ જર્જરીત બનતા ઉગ્ર આંદોલનની ચીમકી સાથે કેન્દ્રીય મંત્રીને પત્ર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ ની અત્યંત જર્જરિત અને ગંભીર સ્થિતિ છે. જેને…
-
વાંસદા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખની ચૂંટણીનાં ગણતરીનાં દિવસો બેજવાબદાર વલણને કારણે વિવાદનો વંટોળ સર્જાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ કેટલાક શિક્ષક પ્રતિનિધિઓ પોતાની જાતને ‘રાજકીય આકા’ સમજીને મનસ્વી વહીવટ…