VAV-THARAD
-
થરાદમાં નશાનો નવો ખતરો: Cophedrin-T સિરપ વેચાણે મેડિકલ માફિયા બેફામ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ નવરચિત વાવ–થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુવાધનને દારૂ અને ડ્રગ્સ બાદ હવે નશાનો…
-
બહેન કુમારી માયાવતીજીના ૭૦મા જન્મદિવસે વાવ–થરાદ જિલ્લામાં ઉત્સાહભર્યો કાર્યક્રમ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા દલિત-પછાત વર્ગોના મજબૂત…
-
થરાદ ખાતે રખોપાં ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી કેમ્પનું ભવ્ય આયોજન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેર ખાતે રખોપાં ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમીઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં…
-
રાહ વિદ્યાસંકુલના પ્રમુખ દ્વારા શાળા બાળકોને નિઃશુલ્ક પતંગ વિતરણ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ રાહ ખાતે આવેલું છે જે એચ વિદ્યા સંકુલના પ્રમુખ અને પુરબીયા પ્રજાપતિ સમાજના…
-
બે વર્ષથી ફરાર આરોપી પોલીસના જાળમાં થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ પોલીસ સ્ટેશનના જી.પી.આઈ.ડી. ગુના સહિત અન્ય ગંભીર ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા…
-
થરાદ અનાજ ગોડાઉનમાં બીજા દિવસે બાજરી તોલમાં ગોટાળો? ૫૦ કિલોના કટામાં ૫૧ કિલો ઉપર ભરતીઓથી ખેડુતોમાં રોષ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેરમાં આવેલ અનાજ ગોડાઉનમાં બે દિવસ અગાઉ ખેડુતો સાથે બાજરીની તોલમાં ગંભીર…
-
ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે ફ્રુટ વિતરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ યુવાઓના પ્રેરણાસ્ત્રોત અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરનાર સ્વામિ વિવેકાનંદની ૧૬૩ મી જન્મ…
-
ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા 23 ફેબ્રુઆરીએ યાત્રાનો પ્રારંભ કરાશે
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ “હરિદ્વારમાં માં ગંગાના ક્યારેય દર્શન ન કર્યાં હોય તેવા વડીલો માટે નિઃશુલ્ક દર્શનયાત્રા”…
-
થરાદ પોલીસની કાર્યવાહી: બ્રેઝામાંથી રૂ.7.13 લાખનો દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ
વાત્સલયમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ પોલીસે ભાચર-મહાદેવપુરા રોડ પરથી એક બ્રેઝા ગાડીમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી…
-
થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકા ખાતે દલિત સમાજના સર્વાંગી વિકાસ અને સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા…








