WADHAWAN
-
સુરેન્દ્રનગરમાં રૂ. ૧૩.૫૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે – નાયબ મુખ્ય દંડક, સુરેન્દ્રનગર…
-
પ્રાકૃતિક ફાર્મર માર્કેટના વિવિધ સ્ટોલ્સે લોકોમાં જમાવ્યું આકર્ષણ – શ્રીઅન્ન અને નવીન મિલેટ્સ વાનગીઓનું આકર્ષણ
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ડ્રોન દીદી’ દ્વારા ખેતીમાં ટેકનોલોજીની ઝલક અને ‘આંગણવાડી’ વિભાગ દ્વારા કુપોષણ મુક્તિનો સંદેશ, સુરેન્દ્રનગરમાં આજથી બે…
-
જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ જોરાવરનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય…
-
સુરેન્દ્રનગર PGVCL વિભાગ દ્વારા વધુ 64 જેટલા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગનો વીજલોસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે તે કંટ્રોલમાં લાવવા માટેની કામગીરી…
-
સુરેન્દ્રનગર મનપા માર્ચ મહિના દરમિયાન રજા દિવસોમાં પણ વેરા વસૂલાત કેન્દ્ર ચાલુ રહેશે
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા આગામી 31 માર્ચ 2026 સુધી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક સ્પોર્ટ સ્થળોની સંખ્યા વધી તંત્રની ટીમોને કામે લગાડાઈ
તા.18/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં હવે 6 ના સ્થાને 9 બ્લેકસ્પોર્ટ થયા RTO પોલીસ અને RMB વિભાગે બ્લેકસ્પોર્ટ વધવા માટેના…
-
સુરેન્દ્રનગર ખાતે મિલેટ મહોત્સવના આયોજન અન્વયે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
તા.18/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હવામહેલ ખાતે તા. ૨૧-૨૨ માર્ચના રોજ યોજાનાર બે દિવસીય મહોત્સવ, સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક હવામહેલ ખાતે આગામી…
-
ગુજરાતમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ
તા.16/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ…
-
પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ, લેખકને જન્મદિન નિમિત્તે લાયબ્રેરીની ભેટ, બે વર્ષની બાળકીના હાથે પુસ્તકાલયનું ઉદઘાટન
તા.16/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દાતાર કલાકાર જગદીશ ત્રિવેદીના અનુદાનથી રાજકોટ રાષ્ટ્રીય શાળા ખાતે શરુ થઇ રહ્યું છે “જય વસાવડા પુસ્તકાલય”…
-
સુરેન્દ્રનગર શહેરમાં ડોગ સેન્સસની શરૂઆત રેબીસ મુક્ત શહેર માટે મહત્વપૂર્ણ પગલુ
તા.12/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા અને સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે ડોગ…









