WADHAWAN
-
સુરેન્દ્રનગર મનપાના વેરા વિભાગ દ્વારા વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેરા બાકીદારો સામે વેરા વસુલાત તથા મિલકત સીલ…
-
હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો…
-
સુરેન્દ્રનગર મનપા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સૂકા અને ભીના કચરાના વિભાજન જાગૃતિ કાર્યક્રમનું આયોજન
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સૂકા અને…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલ ધારકો સામે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લાના 87995 ગ્રાહકોના વીજ બિલ બાકી, 151 કરોડની ઉઘરાણી બાકી, સુરેન્દ્રનગર જિલ્લાનો વીજલોસ ગુજરાત રાજ્યની અન્ય…
-
સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી હાર્દિકભાઈ ટમાલીયાની ઉપસ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારા કાર્યક્રમોની…
-
સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં આવેલ ચાર માળીયામાં પાણી પ્રશ્ને મહીલાઓએ હલ્લાબોલ કર્યો હતો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પીવાના પાણીના વાસણો વગાડી વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતી…
-
સુરેન્દ્રનગર ખાતે ‘બાલિકા પંચાયત’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ સંપન્ન
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાલિકાઓના સશક્તિકરણ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનો નવતર અભિગમ, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ યુવતી સહિત ચાર આરોપીને ગણતરીના કલાકોમાં હથિયાર સાથે દબોચી લીધા
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કબજે કરેલ રોકડા રૂ.69,30,000 તથા એક કાર રૂ.2,00,000 તથા મોબાઇલ નંગ 5 રૂ.1,10,000 તથા એક પિસ્તોલ…
-
સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટીસ, 15 દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત…
-
સુરેન્દ્રનગર શહેરમાં દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો તથા રસોઈ મહોત્સવ ફ્રુટ ફન ફેર યોજાયો હતો.
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી દર્શન વિદ્યાલય એક્ટિવ વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત દ્વારા…









