૧૦ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
હાલ સાઇબર ક્રાઇમ દ્વારા લોકો હારે છેતરપિંડીની ઘટના બનતી રહે છે તેવામાં ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ધોબીતળ રામદેવપીર મંદિર ખાતે લોક જાગૃતતા માટે સાયબર ક્રાઇમ અવેરનેશનો કાર્યક્રમ જયેશભાઈ જમાદાર તથા દેવરખીભાઈ બારૈયાએ આયોજન કરેલ જેમાં સાયબર ક્રાઇમ વિષે પ્રોજેકટ દ્વારા પી.પી.ટી.ના માધ્યમથી વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી.