નાનીવવડી કબીર આશ્રમ ખાતે યોજાનાર રામકથા આયોજન માટે બેઠક યોજાઇ
નાનીવાવડી ખાતે આવેલ કબીર આશ્રમ પાસે આગામી તારીખ – 01/10/2023 થી મોરારી બાપુના મુખે થનાર રામકથાના આયોજન અંતર્ગત આજે રામકથા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કથાનું સચોટ આયોજન કરવા ગ્રાઉન્ડની મુલાકાત લઈ મીટીંગ યોજી હતી. આ કથા કબીર આશ્રમના મહંત મહામંડલેશ્વર શિવરામદાસજી સાહેબ અને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ યોજાવાની છે. જેને લઇને હાલ યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે. આ સાથે શિવમદાસજી સાહેબે જણાવ્યું કે આ મોરબીમાં યોજાનારા કથાનું ૧૭૦ દેશમાં લાઈવ પ્રસારણ થવાનું છે. મોરબીમાં ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારની રામ કથા થવાની છે. જેને લઇને હાલ આયોજન સમિતિમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.