GUJARATMODASA

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ચાર ખાતે આંતકી ઘટનામાં માર્યા ગયેલાઓને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ચાર ખાતે આંતકી ઘટનામાં માર્યા ગયેલાઓને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓ ને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,કેદ્રિય કોંગ્રેસ નેતા સહિત કાર્યકરોએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડોકટર બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.મોદી સરકાર સામે સવાલો ઉઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!