BANASKANTHAPALANPUR

પાલનપુરમાં હનુમાન જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

7 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ના શ્રી કંથેરીયા હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મ ઉત્સવ ની ઉજવણી કરાઈ હતી જે નિમિત્તે હનુમાન દાદા નો હવન યોજાયો આવ્યો હતો જેમાં વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી જેમાં છેલ્લા 43 વર્ષ થી શહેરના કંથરીયા હનુમાન મંદિરમાં હવન યોજવામાં આવે છે હનુમાન જયંતી નિમિત્તે રામકથા હવન અને ભંડારો અને લોક ડાયરો ના સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હોવાનું મહંત શ્રી બાપુએ જણાવ્યું હતું પાલનપુર નવાબ બંધાયેલું શ્રી કંથરીયા હનુમાન મંદિર ભક્તો માટે આસ્થા કેન્દ્ર બની છે અહીંયા અન્ન ક્ષેત્ર ગૌશાળા સહિત સેવાકીય પ્રવૃતિ ચાલે છે આજે હનુમાન જયંતી નિમિત્તે પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા નીકળી શહેરના વિવિધ માર્ગ પર ફરી હતી શીમલા ચોકમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું પરાગભાઈ સ્વામી હરિભાઈ વિષ્ણુ મહારાજ દિનેશભાઈ શર્મા અજયભાઈ પટની રાહુલ પટની લાલાભાઇ સ્વાગત માં જોડાયા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!