AMIRGADHBANASKANTHA
Banaskantha : સ્વ: કાનમલજી અગ્રવાલની બીજી પુણ્યતિથી અંતર્ગત બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું
કાનપુરા પગાર કેન્દ્ર શાળામાં આજુ બાજુની 25 શાળાઓના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું
આજરોજ તારીખ 9/10/2023 ને સોમવારના દિવસે કાનપુરા પગાર કેન્દ્ર શાળા મુકામે શેઠ શ્રી સ્વ: કાનમલજી રામેશ્વરજી અગ્રવાલની બીજી પુણ્યતિથી અંતર્ગત તેમના સુપુત્ર શ્રી સંજયકુમાર કે અગ્રવાલ તરફથી કાનપુરા અને વિરમપુર આસપાસના વિસ્તારના 25 શાળાઓના 4500 જેટલા બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ,શિક્ષકમિત્રો, તલાટીશ્રીઓ,ગ્રામ આગેવાનો હાજર રહયા હતા. શાળા પરિવારો અને ગ્રામજનોએ ભાઈશ્રી સંજયકુમાર કે અગ્રવાલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.