AMIRGADHBANASKANTHA

Banaskantha : સ્વ: કાનમલજી અગ્રવાલની બીજી પુણ્યતિથી અંતર્ગત બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું

કાનપુરા પગાર કેન્દ્ર શાળામાં આજુ બાજુની 25 શાળાઓના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું
આજરોજ તારીખ 9/10/2023 ને સોમવારના દિવસે કાનપુરા પગાર કેન્દ્ર શાળા મુકામે શેઠ શ્રી સ્વ: કાનમલજી રામેશ્વરજી અગ્રવાલની બીજી પુણ્યતિથી અંતર્ગત તેમના સુપુત્ર શ્રી સંજયકુમાર કે અગ્રવાલ તરફથી કાનપુરા અને વિરમપુર આસપાસના વિસ્તારના 25 શાળાઓના 4500 જેટલા બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ,શિક્ષકમિત્રો, તલાટીશ્રીઓ,ગ્રામ આગેવાનો હાજર રહયા હતા. શાળા પરિવારો અને ગ્રામજનોએ ભાઈશ્રી સંજયકુમાર કે અગ્રવાલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!