GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ચલાલી ગામે ખ્રિસ્તી સમુદાયના નાગરિકો દ્વારા ઉત્સાહ પૂર્વક નાતાલ પર્વની ઉજવણી

તારીખ ૨૫/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ચલાલી ગામમાં નાતાલ ના તહેવાર નિમિત્તે ખ્રિસ્તી સમુદાય ના નાગરિકો દ્વારા ખૂબજ ઉત્સાહ પૂર્વક નાતાલ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખ્રિસ્તી ધર્મ ના નાગરિકો ચર્ચ માં જઈ ઈસુ ખ્રિસ્ત ની આરાધના તથા પ્રાર્થના કરવામાં આવી હતી અને ચર્ચ ને રંગબેરંગી રોશનીથી શણગારી રંગબેરંગી કાગળોનું તોરણ બાંધવામાં આવ્યું હતું.જેમાં ચલાલી ગામમાં નાતાલ પર્વ ની ખૂબજ આનંદ અને ઉત્સાહ પૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!