BANASKANTHADEODAR
દિયોદરમાં આતંકવાદના વિરોધમાં પૂતળાં દહન કરાયું
જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આંતકવાદ ઓ દ્વારા હુમલો કરવામાં આવતા ૨૮ જેટલા નિર્દોષો લોકો મોતને ભેટ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લા પણ આતંકવાદી ના પૂતળાં દહન કરવામાં આવી છે જ્યાં દિયોદર હાઇવે વિસ્તાર પર હિન્દુ સંગઠન દ્વારા આંતકવાદ વિરુધ નારા લગાવી પૂતળાં દહન કરવામાં આવ્યા હતા અને આરોપી ને કડક સજા ભારત સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
અહેવાલ. કલ્પેશ બારોટ
દિયોદર