27 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ કાલાવડીયા સાહેબ ના નેતૃત્વમાં ચાલતા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય એન એસ સી મેમ્બર અને ગુજરાત રાજ્ય પ્રભારી શ્રી બાબુલાલ ચૌધરી ની અધ્યક્ષતામાં પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ ઇન્ડિયા ની મીટીંગ મળી જેમાં પાલનપુર તાલુકા પ્રમુખ દુર્ગેશભાઈ અને મહામંત્રી શ્રી કેતનભાઇ ઓઝાની અને કોષાધ્યક્ષ અનિલભાઈ ઠાકર ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ જોશી કાંતિભાઈ સોલંકી પિયુષભાઈ ભાટીયા ગીરીશભાઈ જોશી બારોટ પાયલબેન ભીખાભાઈ મંત્રી સર્વે હોદ્દેદારોની નિમણૂક કરી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા મળીને કુલ માહિતીના નામ પ્રમાણે આશરે 70 આસપાસ પત્રકારો પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે મળેલા અને abpss Gujarat rajya na prabhari ચૌધરી બાબુલાલ ની અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં સર્વાનુમતે મતે દરેક પત્રકારની નિમણૂક કરવામાં આવી અને બાકીની કારોબારીની નિમણૂક કરવામાં આવી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીગ્નેશ ભાઈ કાલાવાડિયા ની રહબરી નીચે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ને મજબૂત કરવા પાલનપુરના પત્રકારો એક જૂથ થઈ દરેકે દરેક પોત પોતાની કામગીરી ની સંભાળ રાખે એવા શપથ લેવડાવવામાં આવે છે.