BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા નગરના માર્ગો જય જય પરશુરામના નાદથી ગુંજયા. શોભાયાત્રામાં ભુદેવોનુ ધોડાપુર. ————

કાંકરેજ તાલુકાના થરા નગરના માર્ગો જય જય પરશુરામના નાદથી ગુંજયા. શોભાયાત્રામાં ભુદેવોનુ ધોડાપુર. ------------

કાંકરેજ તાલુકાના થરા નગરના માર્ગો જય જય પરશુરામના નાદથી ગુંજયા. શોભાયાત્રામાં ભુદેવોનુ ધોડાપુર.
———————————–
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ તેમજ શ્રી મહર્ષિ ચાણકય યુવક મંડળ થરા- તાંણા દ્વારા થરામાં ઝાઝાવડા વાળીનાથ મંદીરે આરતી,પુજન કરી લાઈવ ડી.જે.ના તાલે શોભાયાત્રા નિકળી નગર પાલિકા રોડ,મેઈન બજાર,માર્કેટયાર્ડ ગરનાળા,શ્રી બહુચર માતાજી મંદીર,ગોકુલનગર થઈ શ્રી ચામુંડા માતાજી મંદીર તાંણા પહોચી શોભાયાત્રાનુ સમાપન થયુ હતુ. શોભાયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત, ડ્રોન દ્વારા પુષ્પવર્ષા તેમજ અસહ્ય ગરમીમાં રાહત મળે તે માટે અનેક સ્થળોએ પાણી, સરબત,ઠંડી છાસનુ વિતરણ કરાયુ હતુ.આ શોભાયાત્રામાં સંતશ્રી શ્યામસ્વરૂપ મહારાજ ઉજજનવાડાવાળાએ આર્શિવાદ આપ્યા હતા.દાતાઓનુ ફરસી, કટાર અને શાલથી સ્વાગત કરાયુ હતુ.આ શોભાયાત્રામાં સંતો, સામાજીક-રાજકીય આગેવાનો તેમજ બ્રહ્મસમાજના ભાઇઓ- બહેનો,યુવાનો,બાળકો વગેરે વિશાળ સંખ્યામાં હાજર રહી ભોજન પ્રસાદ લઈ સૌ કોઇએ એકતાના દર્શન કરાવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!