NARMADA

ડેડીયાપાડા નાલંદા આશ્રમ શાળા ના બાળકોને આજે નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

ડેડીયાપાડા નાલંદા આશ્રમ શાળા ના બાળકોને આજે નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

તાહિર મેમણ : ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા સંચાલિત નાલંદા આશ્રમ શાળા ના બાળકોને આજે નોટબુક વિતરણ તેમજ બુટ વિતરણ અને સ્પોર્ટ ડ્રેસ નું વિતરણ શાળાના સંચાલક  શ્રી ડો કે મોહન આર્ય  ના આદેશ મુજબ બાળકો ને વિતરણ કરવામાં આવ્યું જેનાથી બાળકો ખુશ ખુશાલ થઈ ગયા. સંચાલક ડો. કે મોહન આર્ય નો નાલંદા આશ્રમશાળા ચિકદા ના તમામ સ્ટાફ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!