
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૫ જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવન મેમોરિયલ ભુજમાં ભૂકંપના દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૨૦૦૧ના ભૂકંપમાં સ્વજનોને ગુમાવનારા દિવંગતો સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી એ તેમને સાંત્વના પાઠવી હતી.મુખ્યમંત્રી એ સ્મૃતિવન પરિસરમાં ચેકડેમની મુલાકાત લઈને દિવંગતોને યાદ કર્યા હતા. ભૂકંપમાં સ્વજનો પરિવારો સાથે મુખ્યમંત્રી એ રૂબરૂ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી એ આ પરિવારોને રૂબરૂ મળીને તેમને સાંત્વના પાઠવી હતી.





