DAHOD

ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

તા.29.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની વિનામૂલ્યે મુસાફરી

 

ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા આજે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજાનાર હતી. પરતું અનિવાર્ય સંજોગોને કારણે મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ માટે તેમણે તેમનો કોલ લેટર તેમજ ઓળખપત્ર બતાવવાનું રહેશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!