CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા હાઇવે પર પોલીસને મળી આવી પ્રૌઢ ની લાશ…

તા.27/082023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અમદાવાદ તરફ જતા હાઇવે પર કનૈયા હોટલ સામે શહેર તરફ જવાના રસ્તા પર લગાવેલ હોર્ડિંગ નીચેથી મળી આવી લાશ..લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ જનારની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા કે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા…મળી આવેલ પ્રૌઢ ની લાશના કપડા પર જેરામ દેવજી મોરબી નામના ટ્રેલર નો સિમ્બોલ…પોલીસે લાશના પી.એમ.અંગે હોસ્પિટલ ખસેડાઇ..

ચોટીલા પોલીસે પોલીસ સ્ટેશન નંબર.02751 280323 પર મરણ જનાર અંગે કઈને માહિતી મળે તો જાણ કરવા માટે અનુરોધ કર્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!