DAHODFATEPURA

ઝાલોદ નગરમાં ટીબી વિષે જન જાગૃતિ અભિયાન

 

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા-ઝાલોદ

ઝાલોદ નગરમાં સોમવાર ના હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ટીબી રોગ વિશે રિક્ષા દ્વારા માઇક પ્રચાર પત્રિકા દ્રારા પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.તુષાર ભાભોરના માર્ગદર્શનમા કરવામા આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા ટીબી સુપરવાઇઝર શ્રી અને એમ પી એચ ડબલ્યુ તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રિકા વિતરણ દ્વારા ટીબી રોગ વિશે પ્રચાર-પ્રસાર કરી ને લોકો ને જન જાગૃત કર્યા હતા. આવો સૌ સાથે મળી ને ટીબીને હરાવીએ. “ટીબી હારેગા દેશ જીતેગા”

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!