BANASKANTHAGUJARATPALANPUR

જિ.પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વડગામ ખાતે પક્ષી ઘર,પાણીના કુંડા નું વિતરણ

25 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જિ.પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વડગામ ખાતે પક્ષી ઘર,પાણીના કુંડા નું વિતરણ ઉનાળાના ધોમધખતા તાપમાં પક્ષીઓ ના રક્ષણ માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા સોમવારે મામલતદાર કચેરી ખાતે મામલતદાર કે.પી.સવઈ ની અધ્યક્ષતા માં પક્ષી ઘર,પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીવદયાપ્રેમી જૈન શ્રેષ્ઠી ભરતભાઈ મહેતા, જૈન શ્રેષ્ઠી મુકેશભાઈ મહેતા તથા કરૂણા ગૃપ મેમદપુર અને ગૌ સેવા ગૃપ મેમદપુર ના તમામ સેવાભાવી પ્રતિનિધિઓ , મામલતદાર કચેરી સ્ટાફ, તથા જુદી જુદી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!