PANCHMAHALSHEHERA

શહેરા નગરમાં હનુમાન જયંતીના પર્વ નિમિત્તે સીતારામ પરિવાર દ્વારા શોભાયાત્રા નું આયોજન કરાયું

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સીતારામ પરિવાર દ્વારા હનુમાન જયંતીના પર્વ નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાયું નગરમાં સ્વામિનારાયણ મંદિર થી હનુમાન જયંતિ ના પર્વ નિમિત્તે શોભાયાત્રા ની શરૂઆત કરાઈ અને શહેરા નગરના મેઈન બજારમાં થઈ વૈદનાથ ભાગો સિંધી ચોકડી બસ સ્ટેશન વિસ્તાર તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં હનુમાન જયંતી ના પર્વ નિમિત્તે શોભાયાત્રામાં  શહેરા નગરના સમસ્ત હિન્દુ સમાજ જોડાયો હતો અને શ્રીરામ અને હનુમાનજીના નાદ સાથે શોભાયાત્રામાં લોકો મન મૂકીને જોયા હતા અને શોભાયાત્રાની પૂર્ણ આવતી રામજી મંદિર ખાતે મહા આરતી કરી અને શોભાયાતાનું પૂર્ણ આવતી કરી હતી અને ત્યારબાદ સીતારામ પરિવાર દ્વારા મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન કરાયું હતું અને હનુમાન જયંતીના પર્વ નિમિત્તે શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!