
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
Navasari :- મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન તથા પુજા અર્ચના કરી દિવાળી તથા નવા વર્ષના તહેવારની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મંદિરના સ્વામી તથા અચાર્યશ્રીઓ સાથે મંદિરના પટાંગણમાં ગૃપ ફોટો લઇ આ પળને યાદગાર બનાવી હતી.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


